MASS MEDIA AND YOUTH

Dr. Rekha S. Patel

Arts & Mahmedabad Urban Pi.Co. Bank Commerce College,Mahmedabad,Kheda

પ્રસ્તાવના :

સમાજની રચના અને કાર્યમાં થતાં ફેરફારને સામાજિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. સમય બદલાય, પરિસ્થિતિઓ બદલાય, વિવિધ સ્વરૂપના ભારતમાં પરિવર્તનો આવી રહ્યા છે. તેમાં ખાસ કરીને માસ મીડિયા અને ટેક્‌નોલોજીની દુનિયાના વિશાળ વિશ્વને મુઠ્ઠીમાં બંધ કરી લઈ તેનો સૌથી વધુ લાભ, ઉપયોગ, ઉપભોગનો કોઈ ભોગ બન્યું હોય તો તે છે યુવાનો. પણ તેની પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ-ગેરલાભ, પ્રશ્નો-સમસ્યાઓ અને પરિણામોનો ઉકેલ અભ્યાસનો વિષય છે.

•             અર્થ :

1.       સમૂહ માધ્યમો :

Mass એ એકથી વધુ લોકો માટે વપરાતો શબ્દ છે. જ્યારે સમૂહ માધ્યમ સામાન્ય રીતે વર્તમાન સમયમાં સૌ કોઈના દ્વારા બોલવામાં, સાંભળવામાં, વાંચવામાં આવે છે. સમૂહ માધ્યમોને વિશ્વવ્યાપી અસરો જનમાનસ પર કરી છે. લોકમાનસને સભાન અને જાગૃત કરવાનું તેમ ચેતવણી આપવાનું શ્રેષ્ઠ કાર્ય સમૂહ માધ્યમો કરી રહ્યું છે. આ એવા માધ્યમો છે જેના દ્વારા સૂચના, સમાચાર, જ્ઞાન, સમજ, આગાહી, ચેતવણી, સલામતી, જાહેર ખબર, સ્પેશિયલ મેસેજ, વિશ્વની જાણકારી, શિક્ષણ, પર્યાવરણ, મનોરંજન, રમતગમત, ખગોળશાસ્ત્રીય, ભૂસ્તરશાસ્ત્રીય, વાંચન-સામગ્રી, ઐતિહાસિક સામગ્રી, પોષણ-આહાર વગેરેનું જ્ઞાન આપણા સુધી પહોંચાડે છે.

જ્યારે Media શબ્દ એ બે વ્યક્તિ સમૂહો કે જૂથો વચ્ચે સેતુ બનાવાનું કાર્ય કરાર ‘સાધન’ તરીકે માનવામાં આવે જેને સમજશાસ્ત્રમાં મધ્યસ્થી, માધ્યમ, લવાદ, વચેટિયા વગેરે છે. શબ્દથી ઓળખવામાં આવે છે. તે શ્રાવ્ય માધ્યમ, દૃશ્ય માધ્યમ કે મુદ્રિત માધ્યમ કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ હોઈ શકે. જેથી વ્યક્તિ, જૂથ કે સમૂહ પ્રભાવિત બને છે. માસ મીડિયા એ સમાજને પ્રત્યાયનની પ્રક્રિયાનું કાર્ય કરીને સામાજિક સંબંધોનું ગૂંફન તરીકે કાર્ય કરે છે.

Youth યુવાની જીવનનો એક તબક્કો છે. યુવા શબ્દનો અર્થ બાળપણ અને પ્રૌઢાવસ્થા વચ્ચેનો સમય. વર્તમાન સમયનાં યુવાનો સમૂહ માધ્યમોના સ્ત્રોતોના તરીકે સમાચાર રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, ઇન્ટરનેટ, હોર્ડિંગ્સ વગેરેની દૃશ્યશ્રાવ્ય માધ્યમ છે. તે દ્વારા યુવાનો પોતાની પ્રવૃત્તિને દિશા આપે છે, માર્ગદર્શન લે છે અને આપે છે. ક્યારેક યુવાનો Mass Media ને સમય આપે, સમય ફાળવે છે. સમય ગુમાવીને કાર્ય બગાડે સમય બગાડે છે. તેની સામાજિક પરિવર્તન પરિપ્રેક્ષ્યથી તેની અસર અભ્યાસનો વિષય છે.

2.       સંશોધનની અગત્યતા :

ભારતને આઝાદી લેવાની/મેળવવાની ત્યારથી સમાચારપત્રો રેડિયો, મૂક સંદેશાવ્યવહારની વસ્તુઓ શિક્ષિત અને અશિક્ષિત વ્યક્તિઓ સંચાર સાથે પ્રત્યક્ષ સ્વરૂપે કે પરોક્ષ સ્વરૂપે જોડાયેલા રહ્યા છે. આજે સંચાર માધ્યમનું સ્થાન અગ્રસ્થાને છે. તે તેની અગત્યતા છે.

3.       સંશોધનનો વ્યાપ :

આ પ્રકારનો અભ્યાસ જે સમૂહ માધ્યમોનું વિજ્ઞાન છે જેનો સમાવેશ સમાજશાસ્ત્ર અને સમૂહ માધ્યમો અભ્યાસ પરથી સિદ્ધાંત મળી શકે છે.

4.       સંશોધનની આવશ્યકતા :

યુવા પુરુષો અને સ્ત્રીઓમાં જ્યારે Mass Media ના ઉપયોગ માટે શિક્ષણની આવશ્યકતા છે. આ પ્રકારનું સંશોધન સમાજશાસ્ત્ર વિષયમાં અગત્યતા અને આવશ્યકતા ધરાવે છે.

5.            સંશોધનનો હેતુ :

આજનો યુવાન Mass Media સાથે કઈ રીતે સંકળાયેલો છે તેની શી અસરો છે તે ચકાસવી.

6.            સંશોધન પદ્ધતિ અને મર્યાદા :

આ પેપર માટે ગ્રંથાલય પદ્ધતિનો ઉપયોગ કરવા આવ્યો છે. સામાજિક સંશોધનનું કાર્ય એ ગ્રંથાલય સિવાય પૂર્મ થતું જોવા મળતું નથી. ગ્રંથાલય પદ્ધતિ દ્વારા અભ્યાસ વિષેનું ઘણું ઊંડું જ્ઞાન, માહિતી, આંકડાકીય માહિતી મેળવવા સ્ત્રોત બની રહેલ છે. આ સામાજિક સંશોધનમાં કેટલાક નમૂનારૂપી પુસ્તકો મેળવી અભ્યાસ હાથ ધરેલ છે : (૧) સમયમર્યાદાને ધ્યાનમાં અને મર્યાદાને લીધે સીમિત અભ્યાસકીય કાર્ય હાથ ધરેલ છે જેના પરથી પેપર રજૂ કરેલ છે. (૨) સમહ માધ્યમોના વિવિધ સ્ત્રોતો છે. જેમાંથી ઇન્ટરનેટ, ઇ-મેઈલ, ફેસબુક અને વ્હોટ્‌સએપની અસરે પ્રાધાન્ય આપવામાં આવેલ છે. આ વિષય ક્ષેત્રની મર્યાદા રહેલ છે.

7.            સંશોધન કાર્યના વિવિધ આયામો :

7.1     ઇન્ટરનેટ :

ઇતિહાસ : આજથી ૧૦ કે ૨૦ વર્ષ પહેલાના સમયનો વિચાર કરીએ તો ‘ઇન્ટરનેટ’ શબ્દ એક નવો જ શબ્દ ગણાતો, લોકો તેના વિશે આશ્રયપૂર્વક ચર્ચા કરતા અને નવાઈ પામતાં, પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આજે નાના ભૂલકાઓથી માંડી વડીલો પણ ઇન્ટરનેટની દુનિયાથી ખૂબ જ પરિચિત બન્યા છે. તેમાં પણ છેલ્લા ૫ કે ૭ વર્ષથી ઇન્ટરનેટને મોબાઈલ સાથે સુસંગત રીતે જોડવામાં આવ્યા છે. ત્યારથી ઇન્ટરનેટ વિશેની અનેકગણી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી ચૂકી છે.

સામાન્ય રીતે ઇન્ટરનેટ એટલે વિશ્વનું સૌથી મોટું જાળું જે સંખ્યાબંધ કમ્પ્યૂટરોને એકબીજા સાથે જાેડે છે. જેમ કે ટીવીનું જાળું જે સંખ્યાબંધ કમ્પ્યૂટરોને એકબીજા સાથે વધુ સુસંગત રીતે જોડવામાં આવ્યા છે. ત્યારથી ઇન્ટરનેટ વિશેની અનેકગણી માહિતી સામાન્ય લોકો સુધી પહોંચી ચૂકી છે.

         ઇન્ટરનેટની અસર :

ઇન્ટરનેટની અસરનો વ્યાપ ખૂબ વિસ્તૃત છે. તેની અસર વ્યક્તિગત પાસાંથી માંડી સામૂહિક સ્તરે પણ થતી જાેવા મળે છે. ઉપરાંત સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક વગેરે પાસાંઓ પણ ઇન્ટરનેટની અસર પામે છે.

ઇન્ટરનેટ એ માહિતીનો વિસ્તૃત ખજાનો હોવાથી કોઈ પણ વ્યક્તિ પોતાની ચાર દીવાલો વચ્ચે બેસી માત્ર આંગળીના ટેરવા આધારે વિશ્વમાં ઘટતી વિવિધ ઘટનાઓ વિશે જાણી શકે છે. તેમજ વિશ્વના કોઈ પણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે ઇન્ટરનેટ માધ્યમથી જાેડાઈ શકે છે. માત્ર વ્યક્તિગત નથી. વૈશ્વિક રાજકીય પ્રત્યાયન, આર્થિક પ્રત્યાયન અને વૈશ્વિક ધાર્મિક તેમજ શૈક્ષણિક જેવા પ્રત્યાયનો પણ શક્ય બને છે. દા.ત., કોઈ વિદ્યાર્થી પોતાના વિષયને લગતું વિશ્વ સ્તરીત જ્ઞાન મેળવવા ઇચ્છતો હોય તો તેને માટે ઇન્ટરનેટ મહત્ત્વનો સ્ત્રોત બની રહે છે.

દરેક વ્યક્તિ પોતાના રસ મુજબની દૃશ્ય દૃશ્ય-શ્રાવ્ય અને મુદ્રિત સામગ્રી ઇન્ટરનેટના માધ્યમથી સરળતા મેળવી શકે છે. જેથી તેને માહિતીના વિવિધ સ્ત્રોતો જેમાંથી માહિતી એકત્ર કરવી મુશ્કેલ બનતી હોય, તેના પર વધુ આધાર રાખવો પડતો નથી. ઉપરાંત ઇન્ટરનેટના માધ્યમથી મળતી માહિતીઓ લેટેસ્ટ હોવાથી તે જે-તે ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહો વિશે પણ જાણી શકે છે. માત્ર આટલું જ નહિ પરંતુ વિકીપીડિયા, એન્સાઇક્લો-પીડિયા વગેરે જેવા માહિતીના સ્ત્રોતો જે-તે ખ્યાલો ઘટનાઓ, વ્યક્તિઓ અને અન્ય બાબતો વિશેની ખૂબ ઊંડાણપૂર્વકની અને વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે. ટૂંકમાં તે ઇન્ટરનેટ પત્રકારત્વ માટે પણ ખૂબ જ ઉપયોગી સાધન છે.

ઇન્ટરનેટે સામાજિક વાતચીત, પ્રવૃત્તિ અને સંગઠન માટે એક નવંુ જ સ્વરૂપ શોધી કાઢ્યું છે. ઇન્ટરનેટ વપરાશને કારણે આ શક્ય બન્યું છે. સોશિયલ નેટવર્ક સર્વિસ વેબસાઇટ જેવી કે ફેસબુક અને માયસ્પેસ સમાજીકરણમાં પરસ્પરના સહયોગ અને વાતચીત માટે નવું પરિબળ ઉમેર્યું છે. આ સાઈટનો યુઝર્સ તેના શોખ કે રસના વિષયો દર્શાવવા માટે એકબીજા સાથે સંપર્ક રાખવા માટે વિવિધ પ્રકારના અંગત પેજીસ ઉમેરી શકે છે. આ ઉપરાંત સાઈટમાં વિશાળ પ્રમાણમાં યુઝર્સ હોય છે. જાે સાઈટ પરવાનગી આપે તો યુઝર્સ તેઓના સાચા નામ દર્શાવી શકે છે અને અન્ય ગ્રુપના વ્યક્તિઓ કે યુઝર્સ સાથે વાતચીત કરી મીટઅપ.કોમ (Meetup.com) જેવી સાઈટ રૂબરૂ બેઠક કરી શકે તેવા જૂથના સમૂહ હોય છે. પણ તેમાં પણ કેટલાક જૂથો મીટઅપ વેબસાઇટમાં તેમના જૂથની સાઇટ બનાવે છે અથવા અન્ય વેબસાઇટ પર વાતચીત કરે છે.

7.2     ઈ-મેઈલ :

ઈ-મેઈલ એ ઇન્ટરનેટના માધ્યમથી અપાતી એક પ્રકારની સેવા છે. જે લગભગ સૌથી વધુ ઉપયોગમાં આવે છે. આપણે આગળ જાેયું તે પ્રમાણે ઇન્ટરનેટના આધારે આપણે વિશ્વના કોઈ પણ ખૂણે રહેતા લોકોના સંપર્ક સાધી શકીએ છીએ. તેમજ તેને ઈ-મેઈલ (ઇલેક્ટ્રોનિક મેઈલ-વિજાણુ ટપાલ) પણ મોકલી શકીએ છીએ. ખૂબ સાદી ભાષામાં કહીએ તો આ ટપાલ સેવા જ છે.

ઈ-મેઈલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ પોતાનું સરનામું જેને ઈ-મેઈલ એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે તે ધરાવતો હોય છે અને તેના માધ્યમથી જ તે પોતાના ખાતામાં એન્ટ્રી કરી શકે છે અને અન્ય ઈ-મેઈલ એડ્રેસ ધારકોને ઈ-મેઈલ મોકલી શકે છે. જાેકે પોતાના ખાતામાં એન્ટ્રી મેળવવા માટે ઈ-મેઈલ એડ્રેસ ઉપરાંત પાસવર્ડની પણ જરૂરત રહે છે. જેવી ઈ-મેઈલ ધારકોને સંરક્ષણ મળી શકે. આ પ્રકારની સેવામાં વ્યક્તિ એક જ સમયે એક કે તેથી વધુ પ્રકારની દૃશ્ય, દૃશ્ય-શ્રાવ્ય, મુદ્રિત વગેરે સામગ્રીને એક કે એકથી વધુ ઈ-મેઈલ એડ્રેસ ધારકોને મોકલી શકે છે. માત્ર… દબાવતાની સાથે જ ઈ-મેઈલ જે-તે વ્યક્તિ સુધી માત્ર પળવારમાં પહોંચી જાય છે. આમ, તે સાદી ટપાલસેવાથી ખૂબ ઝડપી, ઓછી ખર્ચાળ અને વિશ્વસનીય સેવા છે. જોકે ઈ-મેઈલ જે-તે વ્યક્તિ સુધી માત્ર પળવારમાં પહોંચી જાય છે. આમ, તે સાદી ટપાલસેવાથી ખૂબ ઝડપી, ઓછી ખર્ચાળ અને વિશ્વસનીય સેવા છે. જોકે ઈ-મેઈલ એડ્રેસ લખતી વખતે ચોકસાઈ રાખવી જરૂરી બને છે.

ઈ-મેઈલને આપણે વ્યાખ્યાબદ્ધ કરવું હોય તો કહી શકાય કે લખાણ અને ચિત્રો (ગ્રાફિક્સ)નું વીજાણું પ્રવાહ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે વહન કરી શકે એવી તમામ ટેક્‌નોલોજીનો તેમાં સમાવેશ કરવો કરવો પડે. એ દૃષ્ટિએ ટેલિગ્રાફ, ટેલંક્સ, ફેક્સીમાઈલ, વૉઈસ મેલ અને કમ્પ્યૂટર આધારિત સંદેશ-વ્યવહાર પદ્ધતિ પણ ઈ-મેઈલના કાર્યક્ષેત્રના પરિઘમાં આવી શકે.

7.3     WhatsApp :

WhatsApp એ ફ્રી મેસેજિંગ એપ્લિકેશન છે. ફેસબુકની જેમ વોટ્‌સએપમાં Online & Offline વાતચીત કરી શકાય છે. જાેકે આ પ્રકારની વાતચીત પહેલાં જે-તે વ્યક્તિનો મોબાઈલ નંબર પોતાના ફોનમાં Save કરેલો હોય તે જરૂરી બને છે. વપરાશકર્તાઓ પોતાની ફેસબુકમાં સેવ કરેલા નંબરોને ચિત્રો, વીડિયો અને ઓડિયો, મીડિયા તેમજ લેખિત સામગ્રી મોકલી શકે છે અને મેળવી શકે છે.

WhatsApp ની શરૂઆત ૨૦૦૯માં કેલિફોર્નિયામાં અમેરિકા નાગરિકો Brain action અને Unraininan Jan Koum આ બંને દ્વારા કરવામાં આવી હતી અને આજે તે મહત્ત્વની મેસેજિંગ એપ્લિકેશન તરીકેની ભૂમિકા ભજવે છે.

WhatsApp ની અસર : WhatsApp એ ફ્રી મેસેજિંગ એપ્લિકેશન હોવા સાથે તેના આધારે ચિત્રો/ફોટાઓ/ઓડિયો, વીડિયો વગેરે C12 MB સુધીની મર્યાદામાં રહીને અન્ય વ્યક્તિ સુધી પહોંચાડી શકાય છે. માટે તેનો ઉપયોગ સામાન્ય વાતચીત કરવા, ડેટાની આપ-લે માટે અને મનોરંજન માટે થાય છે.

આ સર્વિસને ચાલુ કરવા માટે કોઈ ખાસ ખાતું ખોલવાની જરૂરિયાત રહેતી નથી. માત્ર મોબાઈલ ફોન નંબર અને જે તે દેશનો વિકલ્પ પસંદ કરવાથી આ સર્વિસનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત અન્ય સાધનોની તુલનાએ આ વધુ સરળ હોવાથી આજે તેનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે.

8.            ઉપસંહાર :

પ્રારંભિક સમયથી જ માનવી-માનવી વચ્ચે ક્રિયા અને આંતરક્રિયા સતત થતી રહે છે. સમય પરિવર્તનની સાથોસાથ આ માધ્યમોના કદ, સ્વરૂપ, આકાર, કાર્યો અને કાર્યોની ઝડપ તેમજ તેની અસરકારકતામાં અનેકગણા ફેરફારો થયા છે. વિશ્વનું કદ નાનું (સામાજિક દૃષ્ટિબિંદુથી નહિ કે ભૌતિક દૃષ્ટિએ) થતું હોય તેવું લાગે છે. આમ, સમૂહ માધ્યમોનો સૌથી વધુ ઉપયોગ યુવા જૂથ કરે છે. મોડી રાત સુધી જાગીને સવારે મોડા ઊઠીને સ્વાસ્થ્ય પર માઠી અસર ઊભી કરે છે. આ સમૂહ માધ્યમો અને યુવાનોનો અભ્યાસ વિષય રસપ્રદ છે.

સંદર્ભ પુસ્તકોની યાદી

•             ગુજરાતી પુસ્તકોની યાદી :

૧.               ડૉ. પ્રીતિ શાહ              :    સમૂહ માધ્યમો અને સાહિત્ય

૨.               ડૉ. રમણીક ભટ્ટી           :    સમૂહ પ્રત્યાયનું સમાજશાસ્ત્ર

૩.               હસમુખ બારાડી            :    ટેલિવિઝન

૪.               યાસીન દલાલ             :    માધ્યમ મીમાંસા

૫.               જ્યોતિ રાવલ              :    સમૂહ પ્રત્યાયન

૬.               નિલેશ જાદવ              :    ઈન્ટરનેટ શું છે ? પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ૯૫૯

૭.               રમેશ જાદવ               :    ટેલિકોમ્યુનિકેશન : પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ ૯૫૫

•                            હિન્દી પુસ્તકોની યાદી :

૧.               અર્જુન તિવારી             :    જનસંચાર ઔર હિન્દી પત્રકારિતા

૨.               ડૉ. શ્રીનાથ શર્મા અને

                              ડૉ. ભૂપેન્દ્ર ગૌતમ          :    જનસંચાર એવં પત્રકારિતા

૩.               મધુકર લેલે                :    ભારત મેં જનસંચાર ઔર પ્રસારણ મીડિયા

૪.               સુમિત મોહન              :    મીડિયા લેખન

૫.               એસ. એલ. દોશી           :    આધુનિકતા, ઉત્તર આધુનિકતા એવં નવ

                                                                                     સમાજશાસ્ત્રીય સિદ્ધાંત

૬.               એન. સી. પંત              :    હિન્દી પત્રકારિતા કા વિકાસ

•                            અંગ્રેજી પુસ્તકોની યાદી :

૧.               R. K. Chatterjee                   :      Mass Communication

૨.               D. S. Mehtha                         :      Mass Communication and Jouranalism in India

૩.               Golding Pater                       :      Mass Media

આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન

ડો મનોજ એન. પંડ્યા

મહિલા આર્ટસ કોલેજ – ઉના

સામાજિક પરિવર્તન દરેક સમાજની એક સહજ પ્રક્રિયા છે. તેથી  કોઈ પણ સમાજના યથાર્થ અભ્યાસમાં સમાજશાસ્ત્રીઓ સામાજિક પરિવર્તનને સમજવા પર વધુ ધ્યાન આપે છે. સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓ અને સમગ્રપણે કહીએ તો સમાજ રચના ઉપર વિભિન્ન પરિબળોની અસર થાય છે. અને આ પરિબળો સમાજમાં પરિવર્તન નીપજાવે છે. આમ સામાજિક પરિવર્તન માનવ સમાજમાં જોવા મળતી એક સાર્વત્રિક અને સહજ પ્રક્રિયા છે.

સમાજ ક્ષણે ક્ષણે બદલાતો રહે છે. અને પરિવર્તન એ જ વાસ્તવિકતા છે. અન્ય કેટલાક વિદ્વાનોએ પણ સામાજિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં કિંગ્સલે ડેવિસ નોંધે છે કે સામાજિક સંગઠનમાં એટલે કે સમાજની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન. મેકાઈવર અને પેજ ના મતે સામાજિક સંબંધોના ગુફનમાં થતા ફેરફારો એટલે સામાજિક પરિવર્તન. જ્યારે અમેરિકન સમાજશાસ્ત્રી જોહન્સન  નોંધે છે કે સામાજિક રચનાતંત્રમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન.

આધુનિક સમયમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનોમાં જે ક્રાંતિ થઈ છે તેને પરિણામે દુનિયા જાણે નાની બની ગઈ છે. રોજ સવારે દુનિયાના વિવિધ ભાગોમાંથી આવતા અવનવા સમાચારોની આપણને જાણ થાય છે. અમેરિકન અવકાશયાત્રીઓ અનેક ગ્રહો પર પહોંચે, સુનિતા વિલિયમ્સ નાસામાં ક્યારે પાછા આવશે? રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારેય સમાધાન થશે? બાંગ્લાદેશમાં ક્યારે શાંતિ થશે? આવા અનેક સમાચારો સમગ્ર દિવસ દરમિયાન આપણને મળતા રહે છે. આ ઉપરાંત અવારનવાર આવતા હાર્ટ એટેકના બનાવો, આત્મહત્યા, ખૂન – બળાત્કાર અને લૂંટફાટના સમાચારો જાણીને આપણને કદાચ એમ લાગે છે કે આજનો માનવસમાજ સતત કટોકટીની વિસ્ફોટક પરિસ્થિતિમાંજ જીવી રહ્યો છે. જો કોઈ એવી દલીલ કરે કે ઐતિહાસિક દ્રષ્ટિએ જોતા માનવ સમાજ હંમેશા આવી કટોકટી ભરી પરિસ્થિતિમાંથી જ પસાર થતો રહ્યો છે તો એવી દલીલ કોઈને મૂર્ખાઈ પૂર્ણ લાગવાનો સંભવ છે. પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રિયા હોવા છતાં આધુનિક સમાજમાં એની તેજ ગતિને કારણે જાણે કે એક જાતની અરાજકતાની  પ્રવૃત્તિ હોય એવો આભાસ આપણા મનમાં ઊભો થાય છે. આપણે જ્યારે છેલ્લા બે દાયકાઓ દરમિયાન થયેલા પરિવર્તનનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એટલું તો કબુલું જ પડશે કે આ સમય દરમિયાન માનવસમાજમાં ભારે પરિવર્તનો આવ્યા છે.

    બ્રિટિશ યુગ દરમિયાન ઉદ્ભવેલ ઉદ્ભવેલા સામાજિક પરિવર્તન લાવતા પરિબળો અને પ્રક્રિયાઓ સ્વતંત્ર ભારતમાં પણ વધુ વિસ્તૃત, વ્યાપક, ઝડપી અને હેતુપૂર્વક તથા ધ્યેયલક્ષી બન્યા. તથા કેટલાક નવા પરિબળો અને પ્રક્રિયાઓ ઉદભવ વિકાસ પામ્યા. જેથી  આધુનિક સમયમાં ભારતીય સમાજમાં ઘણા પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. જે નીચેની ચર્ચા પરથી જાણી શકાશે.

(1)  જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તન:-

     સ્વતંત્ર ભારતમાં જ્ઞાતિ સંસ્થામાં પરિવર્તનની પ્રક્રિયા ઝડપી બની છે. પરિવર્તનના પરિબળો અને પ્રક્રિયાઓની સક્રિયતા વધતા આધુનિક સમયમાં પરિવર્તનની ઝડપ અને દરમાં વધારો થયો છે. અને જ્ઞાતિનાં અનેકવિધ પાસામાં નીચેના પરિવર્તનો દૃષ્ટિગોચર થવા લાગ્યા છે.

જ્ઞાતિ પંચાયત બદલાઈ છે. જ્ઞાતિ પંચાયત તેનું પરંપરાગત મહત્વ ગુમાવી રહી છે. તેમનું કાર્યક્ષેત્ર બદલાયું છે. જ્ઞાતિની આંતરિક એકતા મજબૂત બનાવવા માટે કલ્યાણ પ્રવૃત્તિઓ તરફ જ્ઞાતિપંચો વધારે ઢળી રહ્યા છે. એક સમયે જે જ્ઞાતિપંચો સજા આપવાનું કામ કરતા હતા તે આજે પોતાના જ્ઞાતિજનોનું સન્માન કરે છે. લગ્નના મેળાવડા યોજે છે. સામૂહિક જ્ઞાતિ ભોજન ગોઠવે છે.

જ્ઞાતિના કોટીક્રમિક માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. બ્રાહ્મણોની સર્વોપરીતા અને પુરોહિતવાદને બિનસાંપ્રદાયિક વિચારસરણીએ જોરદાર ફટકો માર્યો છે. તો બીજી બાજુ જ્ઞાતિ પ્રથામાં સૌથી નીચું સ્થાન ભોગવતી અસ્પૃશ્ય અને શુદ્ર જ્ઞાતિઓને વિશેષ અધિકારો મળ્યા છે. તથા રાજ્યની નોકરીમાં અનામતનો પૂરો લાભ મેળવી નિમ્ન જ્ઞાતિઓનું સામાજિક અને આર્થિક સ્થાન ઊંચું આવ્યું છે. બીજી કેટલીક અન્ય જ્ઞાતિઓ પણ સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણની અસર હેઠળ પોતાનો રૂઢિગત દરજ્જો બદલ્યો છે.

ખાનપાનના સંબંધો અંગેનો પરંપરાગત દ્રષ્ટિકોણ વર્તમાન સમયમાં બદલાયો છે. અવરજવરના સાધનોના કારણે વધેલું સ્થળાંતર, શહેરોમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે વધેલા સંપર્કો, મિલો- કારખાના ઉદ્યોગ અને વ્યવસાયિક કેન્દ્રોમાં જુદી જુદી જ્ઞાતિના લોકોના સહભોજનો વગેરે બાબતો ખાનપાનના સંબંધોમાં આવેલા પરિવર્તનો બતાવે છે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણના લીધે ખાનપાનના પરંપરાગત ધોરણો આજે ટકીશ શકે તેમ નથી.

આંતર જ્ઞાતિએ લગ્ન પ્રત્યે સહિષ્ણુતા વધવા લાગી છે. પહેલા અનુલોમ કે પ્રતિલોમ લગ્નને ગેરકાયદેસર અને ગંભીર ગણવામાં આવતું હવે આંતરજ્ઞાતિય લગ્ન પ્રત્યે સહિષ્ણોતા વધતી જાય છે. સહશિક્ષણ, વ્યવસાયિક સ્થળોમાં સંપર્કો, અપડાઉનમાં થતા સંપર્કો વગેરેને કારણે આંતરજ્ઞાતિય લગ્નનું પ્રમાણ પણ વધતું જાય છે.

યજમાનાની વ્યવસ્થામાં કરારના તત્વો પ્રવેશ્યા છે. એક જ્ઞાતિએ અન્ય જ્ઞાતિઓને આપેલી સેવાના બદલામાં બજાર કિંમતના ધોરણે હવે રોકડ રકમ લેવામાં આવે છે. વસ્તુ વિનિમય બંધ થયો છે. બજાર કિંમતના ધોરણે રોકડ મૂલ્ય લેવાની પ્રથા શરૂ થતા યજમાન પરિજન વચ્ચેના સંબંધોને બદલે કરારી સંબંધો વિકસ્યા છે. અને આજના સમયમાં પરંપરાગત વ્યવસાયો પણ બંધ થયાં છે.

અસ્પૃશ્યતાનીની ઢબમાં પણ પરિવર્તન આવ્યું છે. પડછાયાથી આભડછેટ લાગે એવો ખ્યાલ લગભગ અદ્રશ્ય થયો છે. શાળા પ્રવેશ, ઘરેણા નો ઉપયોગ, નવા કપડાં વગેરે બાબતોની નિયોગ્યતાઓ નાબૂદ થઈ ગઈ છે. મંદિર પ્રવેશ, કુવાનો ઉપયોગ, જાહેર સ્થળોમાં અલગ બેઠકો વગેરે નિયોગ્યતાઓ ધીમે ધીમે ગ્રામીણ વિસ્તારોમાંથી પણ નાબૂદ થઈ છે

વ્યવસાયની મુક્ત પસંદગી પરના નિયંત્રણો દૂર થયા છે. ઉદ્યોગીકરણ અને શહેરીકરણના લીધે જ્ઞાતિના રૂઢિગત વ્યવસાયો બદલાયા છે. નવું આધુનિક અને વ્યવસાયલક્ષી શિક્ષણ દરેક જ્ઞાતિના લોકો મેળવે છે. અને સરકારી- ખાનગી કે અન્ય ઉદ્યોગોમાં પોતાના કૌશલ્ય પ્રમાણે નવા આધુનિક વ્યવસાયોમાં બધી જ્ઞાતિના લોકો જોવા મળે છે.

જ્ઞાતિ પરિવર્તનના આધુનિક પ્રવાહો પણ બદલાતા જાય છે. જ્ઞાતિની આડી સંગઠિતતા પણ વધે છે. કેટલીક જગ્યાએ વર્તનના દ્વિમુખી ધોરણો પણ જોવા મળે છે. રાષ્ટ્રવાદની જગ્યાએ જ્ઞાતિવાદનું સ્વરૂપ તીવ્ર ગતિએ વધ્યું છે. અને જ્ઞાતિઓમાં વર્ગ સ્તરરચનાનો  ઉદભવ જોવા મળે છે. રાજકીય જીવનમાં પણ જ્ઞાતિ રાજકારણ ઉદભવ્યું છે જ્ઞાતિ વ્યવસ્થામાં જ્ઞાતિવાદ વિકસ્યો છે. જ્ઞાતિઓમાં પણ સ્પર્ધા અને સંઘર્ષ વધ્યા છે. બહુસંખ્યક જ્ઞાતિઓ પ્રભાવી જ્ઞાતિ બનવા લાગી છે. નિમ્ન જ્ઞાતિઓનું સંસ્કૃતિકરણ અને ઉચ્ચ જ્ઞાતિઓનું પશ્ચિમીકરણ તીવ્ર ગતિએ થાય છે. નબળા વર્ગની જ્ઞાતિઓનું સશક્તિકરણ થઈ રહ્યું છે. જ્ઞાતિઓમાં વર્ગ સ્તરરચના વિકસે છે. આ વર્તમાન સમયમાં જ્ઞાતિ વ્યવસ્થાની વાસ્તવિકતા છે.

(2) કુટુંબ સંસ્થામાં પરિવર્તન

કુટુંબ સંસ્થામાં પરિવર્તન એટલે કુટુંબની રચના અને કાર્યમાં આવતું પરિવર્તન. કુટુંબના કદ, બંધારણ, સંયુક્તતા અને સભ્યો વચ્ચેના સંબંધોમાં થતા ફેરફારોને કુટુંબ સંસ્થામાં આવેલું પરિવર્તન કહેવાય.

   આધુનિક ભારતમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, શિક્ષણ, સ્વાતંત્ર ચળવળ, ભારતનું સંવિધાન, સામાજિક કાયદા, આયોજિત વિકાસના કાર્યક્રમો, વાહન વ્યવહાર અને સંચાર સાધનો, સ્વૈચ્છિક સંગઠનો વગેરે પરિબળોનો ઉદભવ – વિકાસ થવાથી ભારતીય સમાજના કુટુંબ વ્યવસ્થા ઉપર તેની વ્યાપક અને ઘેરી અસરો થવા પામે છે. જે નીચે મુજબ છે

સંયુક્ત કુટુંબનું કદ નાનું બનતું જાય છે. રૂઢિગત સંયુક્ત કુટુંબ ત્રણ -ચાર કે તેથી વધુ પેઢીના રક્ત સંબંધીઓના બનેલા હતા. આવું કુટુંબ સહનિવાસ, સંયુક્ત રસોડું, સહ ભોજન, સંયુક્ત મિલકત અને સંયુક્ત આવકના લક્ષણો ધરાવતું હતું. જ્યારે વર્તમાન સમયમાં વિભક્ત કુટુંબોનું પ્રભુત્વ વધ્યું છે. પ્રમાણ પણ વધે છે. આને વર્તમાન સમયની જરૂરિયાત તરીકે પણ જોઈ શકાય છે.

સંયુક્ત કુટુંબના સભ્યો વચ્ચેના અંતર સંબંધોમાં પણ પરિવર્તન આવ્યા છે. જેમ કે વયક્તિક જવાબદારીઓનું ક્ષેત્રફળ હવે મર્યાદિત બનતું જાય છે. દૂરના સગાઓ ઓછા મહત્વના બનતા જાય છે. નજીકના સગાઓ સાથેના સંબંધોમાં પણ ક્યાંક નબળાઈ આવી હોય એવું જોવા મળે છે. અને પ્રેક્ટીકલી બધા એકબીજા સાથે એડજેસ્ટ થતા હોય અને કુટુંબ વ્યવસ્થા ચાલતી હોય તેવું આધુનિક સમયમાં જોવા મળે છે.

રૂઢિગત સત્તાના માળખામાં પણ પરિવર્તન આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના સંબંધો વર્તમાન સમયમાં બદલાયા છે. જેમાં સત્તા અને તાબેદારીનું પ્રમાણ ઘટ્યું છે. આ સંબંધો મિત્રતાના બનતા જાય છે. સ્ત્રીઓ પણ ઘરની ચાર દીવાલો છોડી સ્વતંત્રતાથી વ્યવસાયની પ્રવૃત્તિમાં પણ જોડાય છે. પડદા પ્રથા જવા માંડી છે. અને પુરુષ જ સ્ત્રીઓને પડદામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. આધુનિક સમયમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં નિકટતા અને સંપર્ક વધેલા જોવા મળે છે. સમાનતાવાદી મૂલ્યોનો સ્વીકાર થયેલો જોવા મળે છે. બાળકોના ઉછેરમાં ઘણીવાર બંનેની સમાન ભૂમિકા જોવા મળે છે.

માબાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં પરિવર્તન આવે છે. અહીં પણ મા બાપ અને સંતાનો વચ્ચેના સત્તા અને તાબેદારીના સંબંધો હવે મિત્રતાના સંબંધોમાં પરિણમે છે. સંતાનો પ્રત્યે માતા પિતાનું કડક વલણ ઘણું બદલાઇ રહેલું જોવા મળે છે. મા બાપ સંતાનો પ્રત્યે વધુ ઉદાર, સહિષ્ણુ અને સહાનુભૂતિ પૂર્ણ વર્તન દાખવતા થાય છે. ઘરની દરેક વસ્તુમાં સંતાનોનો અભિપ્રાય સ્વીકારાતો જાય છે.

આંતર પેઢી અંતર વધતું જાય છે. એટલે કે બે પેઢી વચ્ચેનું અંતર જોવા મળે છે. જૂની પેઢી નવી પેઢીને પોતાની સંસ્કૃતિ મુજબ સંપૂર્ણ ઘડતર કરી શકતી નથી. અને દરેક પેઢી પરંપરાગત સંસ્કૃતિના કેટલાક તત્વો અપનાવે છે અને કેટલાક છોડી દે છે. નવી પેઢી નવી સંસ્કૃતિના તત્વો વિશેષ અપનાવે છે. તે વિશેષ પરિવર્તનવાદી અને નવીનતાની આગ્રહી હોય છે. બે પેઢીઓ વચ્ચે માન્યતાઓ, વિચારો અને વર્તનોનું અંતર પેદા કરવામાં પરિવર્તન પાયાનો ભાગ ભજવે છે. જૂની પેઢીએ હજી આ ઘણા નવા મૂલ્યો પૂરેપૂરા અપનાવ્યા નથી. તેમને પોતાના જમાનાના મૂલ્યો સાથે એક જાતનું માનસિક બંધન છે. જ્યારે નવી પેઢી વ્યક્તિ સ્વતંત્રતાના નવા મૂલ્યોમાં માનવા લાગે છે. તેથી બે પેઢી વચ્ચે અંતર પેદા થાય છે. જે સંઘર્ષ પેદા કરે છે. જેનું પરિણામ ઘણીવાર  વૃદ્ધાશ્રમ તરફનો પ્રયાણ તરીકે પણ જોઈ શકાય છે. જૂની અને નવી પેઢીના વિચારો મૂલ્યોમાં તફાવત હોય એનું એક દેખાતું પરિણામ એ આવે છે કે કુટુંબની અંદર જીવનશૈલીનો વિરોધાભાસ પેદા થાય છે.

 કુટુંબમાં વિઘટનની પ્રક્રિયા પણ વિકસે છે. સંકુટુંબના સભ્યો વચ્ચેની સંયુક્તતા કે એકતાના બંધનો, પારસ્પરિક ફરજો અને જવાબદારીઓના બંધનો તથા સંયુક્તતાની ભાવના નબળી પડવાની ઘટનાને સંયુક્ત કુટુંબના વિઘટન તરીકે ગણાવી શકાય. તે જ રીતે સભ્ય પોતાની સંયુક્ત કુટુંબ પ્રત્યેની પ્રણાલિકાગત ફરજો અને જવાબદારીઓથી વિચલિત થાય, કુટુંબના વડાની સત્તાને પડકારી સંઘર્ષ સર્જે, જેને પરિણામે સંયુક્ત કુટુંબથી અલગ થાય. તે ઘટનાને પણ સંયુક્ત કુટુંબના વિઘટન તરીકે ઓળખાવી શકાય. વર્તમાન સમયમાં દરેક કુટુંબમાં આવી ઘટનાઓ સામાન્ય થતી જાય છે. ભારતીય કુટુંબમાં બાળકો પુખ્ત વયે પહોંચતા કુટુંબના સંબંધોની નવી ઢબ ઉદભવે છે. પુત્ર કે ભાઈ ના લગ્ન થતાં પુત્રવધુ કે ભાઈની વહુનું ઘરમાં આગમન થાય છે. આ નવા સભ્યના ઉમેરાથી કુટુંબ માનસિક, સામાજિક અને કેટલીક વખત ભૌતિક રીતે પણ તંગદિલીની પરિસ્થિતિમાં મુકાય છે.

નાના સંયુક્ત કુટુંબો વિકસી રહ્યા છે. આધુનિક સમયમાં મોટા કદના અને સર્વોચ્ચ માત્રાની સંયુક્તતા ધરાવતા કુટુંબોનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતમાં મધ્યમ અને ઉચ્ચ મધ્યમ શહેરી વર્ગોમાં નાનું કુટુંબ એ કુટુંબ જીવનનું લાક્ષણિક સ્વરૂપ બની રહ્યું છે. આર્થિક પરિસ્થિતિ અને ઝઘડાઓએ કુટુંબના કદ ઉપર હંમેશા અસર નીપજાવી છે. ઉચ્ચ શિક્ષણ માટેની તકો, ઉચ્ચ મહત્વકાંક્ષા, વધતી જતી વ્યવસાયિક ગતિશીલતા, ઊંચ જીવન ધોરણ માટેની ઈચ્છા, વધુ વૈયક્તિકતા અને વધુ સ્વાતંત્ર જેવા પરિબળો નાના કુટુંબના વસવાટને ઉત્તેજન આપે છે. જે આપણને આધુનિક સમયમાં જોવા મળે છે.

(3) લગ્ન સંસ્થામાં પરિવર્તન

    લગ્ન પવિત્ર બંધન છે. લગ્ન સંસ્થામાં પ્રાચીન કાળથી પરિવર્તનો આવતા રહ્યા છે. પરંતુ આધુનિક યુગમાં વિભિન્ન પરિબળોના પ્રભાવ હેઠળ લગ્ન સંસ્થામાં પરિવર્તનો ઝડપી અને વ્યાપક બન્યા છે. જેમાં કેટલાક પરિવર્તનો લગ્ન સંસ્થા સામે પડકારરૂપ બની રહે છે.

લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસુ હવે નબળું પડ્યું છે. લગ્નમાં ધાર્મિક વિધિની ઔપચારિકતા જોવા મળે છે. જાતીય પવિત્રતાનું મહત્વ ઘટ્યું છે. લગ્નને પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે. વર શુલ્ક અને કન્યા શુલ્કના સ્વરૂપમાં લગ્નના ભૌતિક તત્વો દ્રષ્ટિકોચર થાય છે.

લગ્નનું સામાજિકભૌતિક પાસુ બળવત્તર બન્યું છે. લગ્ન ઊંચો દરજ્જો પ્રાપ્ત કરવાના એક સાધન તરીકે જોવાવા લાગ્યું છે. વર પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે લગ્નના વ્યવહાર તરીકે આર્થિક – ભૌતિક લેવડદેવડ દ્વારા બંને પક્ષ પ્રતિષ્ઠા મેળવવા પ્રયત્ન કરે છે. હવે લગ્નમાં નજીકના સગા ઉપરાંત વિશાળ મિત્રવૃંદ વિશાળ ધંધાકીય અને રાજકીય સંબંધો તથા પડોશીઓ વગેરે અસંખ્ય લોકોને લગ્ન પ્રસંગના ભોજન સમારંભમાં આમંત્રણ અપાય છે. લગ્ન અધિક ખર્ચાળ બન્યા છે. મોભો દર્શાવવા સુશોભિત લગ્નમંડપ અને વિશાળ ભોજન મંડપ દરજ્જા પ્રતિષ્ઠા ના પ્રતીક બને છે.

હિન્દુ લગ્નનું વિકસતું કરારી સ્વરૂપ. હિન્દુ લગ્ન સંસ્કારમાંથી કરાર તરફ જઈ રહ્યું છે. તે સંપૂર્ણપણે સંસ્કાર રહ્યું નથી તેમ જ સંપૂર્ણ રીતે કરાર પણ નથી, સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો કાનૂની અધિકાર મળ્યો છે. પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યોનો પ્રભાવ નબળો પડ્યો છે. પ્રેમ લગ્ન માન્ય થતા જાય છે. પત્ની માટેના સંબોધનો પણ બદલાયા છે. તેમજ લગ્ન આજે ભવોભવનું બંધન રહ્યું નથી.

લગ્ન વય ઉંચી આવતી જાય છે. 1929 ના શારદા એકટથી પુરુષ માટે લગ્ન વય 18 વર્ષની અને સ્ત્રી માટે 15 વર્ષની નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ લગ્નમાં વધારો કરે પુરુષો માટે 21 અને સ્ત્રીઓ માટે 18 કરવામાં આવી. કાનૂની સુધારા ઉપરાંત સ્ત્રી શિક્ષણનો વિકાસ, લગ્ન સાથે સંકળાયેલા ધાર્મિક ખ્યાલોનો ઘટેલો પ્રભાવ વગેરે કારણોસર લગ્નની વય ઉંચી ગઈ. શિક્ષણ લેતા યુવક યુવતીઓ મોટીવયે લગ્ન કરવાનું પસંદ કરે છે. કેટલાક સુધારકો અને ભારતની અતિ વસ્તીના પ્રશ્નથી ચિંતિત વિચારકો તો કાનૂન દ્વારા લગ્ન વય હજી ઊંચી લઈ જઈને પુરુષ અને સ્ત્રી માટે અનુક્રમે 25 વર્ષ અને 22 વર્ષની હિમાયત કરે છે.

જીવનસાથીની પસંદગીના ધોરણોમાં પણ પરિવર્તન આવ્યું છે. જ્યારે વ્યક્તિ કરતાં કુટુંબના હિત પર વધારે ભાર અપાતો ત્યારે વર કન્યા ની પસંદગીમાં બંને પક્ષો એકબીજાની જ્ઞાતિ, કુટુંબનો સામાજિક મોંભો, આર્થિક સ્થિતિ, કૌટુંબીક વ્યવસાય અને મિલકત વગેરે બાબતોને વધુ પ્રાથમિકતા આપતા. જીવનસાથી ની પસંદગી વડીલો કે મા બાપ દ્વારા કરવામાં આવતી હોવાથી વ્યક્તિગત કરતા કૌટુંબીક બાબતોને વધુ મહત્વ આપાતું . લગ્નને બે બે વ્યક્તિઓના જોડાણ કરતા બે કુટુંબોનું જોડાણ ગણવામાં આવતું. પરંતુ વર્તમાન સમયમાં લગ્ન કરનાર વ્યક્તિની પસંદગીને વિશેષ મહત્વ અપાય છે. લગ્નના સંબંધો નક્કી થતાં પહેલાં વર અને કન્યા એકબીજા ને રૂબરૂ મળીને, વાતચીત કરીને, પોતાની પસંદગી કે નાપસંદગી વ્યક્ત કરતા થયા છે. કૌટુંબીક વિશેષતાઓને બદલે વ્યક્તિગત લાયકાત ને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે.  અને દેખાવ અને જીવનશૈલી પણ બંને પક્ષે વધુ મહત્વનો બનતો જાય છે.

આંતરજ્ઞાતિય લગ્ન વધ્યા છે. સહ્ શિક્ષણ, વ્યવસાય તથા એકબીજા સાથેનો સંપર્ક વધતા વ્યક્તિગત મૂલ્યોના પ્રભાવના કારણે અને પોતાના સ્વતંત્ર વિચારોના કારણે આંતરગાંતીય લગ્નનો વધ્યા છે અને સ્વીકારાયા છે.

દહેજ નું પ્રમાણ વધતું જાય છે. કારણ કે આપનાર અને લેનાર બંને માટે દહેજ એ પ્રતિષ્ઠાનો વિષય બને છે. દહેજના કાયદા હોવા છતાં પ્રતિષ્ઠાનો વિષય હોવાથી  શિક્ષિત લોકોમાં પણ તેનું પ્રમાણ ખૂબ વધતું જાય છે.

આ ઉપરાંત લગ્નના જમણવારો વૈભવી બનતા ગયા છે જેમાં ગ્રામીણ સમાજ પણ બાકાત નથી લગ્નના ખર્ચાઓ ખૂબ વધ્યા છે. બ્યુટી પાર્લર, ડી જે, પ્રીવેડિંગ શૂટિંગ વગેરે આધુનિક સમયમાં ગામડાઓ સુધી પહોંચ્યાં છે.

(4) સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન

  બ્રિટિશ યુગમાં શરૂ થયેલી નારી મુક્તિની પ્રક્રિયા ધીમે ધીમે વધુ ઝડપી બની અને સ્વતંત્ર ભારતમાં આ પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. જે નીચેની ચર્ચા પરથી ખ્યાલ આવશે

     શિક્ષણ અને સ્ત્રીનું સ્થાન વિશે વિચારીશું તો ભારતમાં શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીના સ્થાનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યા છે. બીજી બાજુ શિક્ષણ સ્ત્રીના સ્થાનમાં પરિવર્તન લાવનાર મહત્વના પરિબળ તરીકે ભાગ ભજવે છે. જેથી સ્ત્રી પુરુષ સમાન અધિકારનો પૂરો ઉપયોગ થયો છે. સ્ત્રી શિક્ષણને પુષ્કળ સામાજિક સ્વીકૃતિ મળી છે. મફત અને ફરજિયાત શિક્ષણનો પૂરો લાભ સ્ત્રીઓએ મેળવ્યો છે. જોકે શિક્ષણ ક્ષેત્રે સ્ત્રી પુરુષ અસમાનતા ટકી રહી છે. સ્વતંત્રતા પછીના ગાળામાં સમગ્ર રીતે સ્ત્રી શિક્ષણનો વ્યાપક વિકાસ જોઈ શકાય છે. જેની અસર સ્ત્રીના સ્થાન પર થઈ છે શિક્ષણના કારણે સ્ત્રી વ્યવસાય કરતી પણ થઈ છે તેની આર્થિક સ્વતંત્રતા વધી છે. શિક્ષણથી સ્ત્રીના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો છે. ઉચ્ચ શિક્ષણ મેળવનાર સ્ત્રીઓમાં લગ્ન વય ઊંચી આવે છે. ઊંચી જીવનશૈલી જીવવાના સ્વપ્નો તે પૂરા કરી શકે છે. શિક્ષિત અને વ્યવસાય કરતી સ્ત્રીઓના લીધે તેનો કૌટુંબિક દરજ્જો પણ સુધર્યો છે. સ્ત્રીઓ પોતાના હકો વિશે પણ સભાન થાય છે. આજે સ્ત્રીઓ દરેક જાહેર પ્રવૃત્તિઓમાં ભાગ લેતી થઈ છે. જેથી વર્તમાન પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓનો મોભો ઊંચો આવ્યો છે.

કાયદો અને સ્ત્રીનું સ્થાન

      સ્ત્રીઓને મતાધિકાર અને રાજકીય પ્રતિનિધિત્વનો અધિકાર મળ્યો છે.  પંચાયતી રાજમાં સ્ત્રીઓ માટે  ૩૩ ટકા અનામત આપવામાં આવી છે. સ્વતંત્રતા પછી લગ્નના ક્ષેત્રે બનેલા કાયદાઓમાં 1954 નો સ્પેશિયલ મેરેજ એક્ટ અને 1955 નો હિન્દુ લગ્નનો કાયદો સ્ત્રીઓ માટે ખૂબ મહત્વનો છે. જેથી લગ્નવય પણ ઉંચી ગઈ છે. લગ્નનું ક્ષેત્રફળ વિસ્તૃત બન્યું છે. બહુ પત્ની અને બહુ પતિ લગ્ન પર પ્રતિબંધ મુકાયો છે. સ્ત્રી પુરુષ બંનેને છૂટાછેડાનો અધિકાર મળ્યો છે. દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો પણ અસ્તિત્વમાં આવ્યો છે. કુટુંબની મિલકતના વારસા અંગેનો કાયદો પણ સ્ત્રીઓને મિલકતનો સંપૂર્ણ અધિકાર આપે છે. આ બધા કાયદાઓના લીધે મતાધિકાર અને રાજકીય સત્તા ક્ષેત્રમાં સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં આગળ આવે છે. બાળ લગ્નની અટકાયત થઈ છે. સ્ત્રીઓને આંતરજ્ઞાતિય લગ્નની છૂટ મળી છે. અને બહુ પત્ની લગ્ન પ્રથા પર પ્રતિબંધ આવ્યા છે. વિધવા સ્ત્રીઓ માટે પુન: લગ્નની છૂટ કાયદા દ્વારા મળી છે. છૂટાછેડાનો પણ પુરુષ સમાન અધિકાર હવે સ્ત્રીઓ ધરાવે છે. દહેજ પ્રથા પર પ્રતિબંધ છે. સ્ત્રીઓને પતિની અને પિતાની બંનેની મિલકતમાં અધિકાર મળ્યો છે.

વ્યવસાય અને સ્ત્રીનું સ્થાન

   ઉચ્ચ શિક્ષણ મેળવીને ભારતની સ્ત્રીઓ હવે દરેક પ્રકારના વ્યવસાયમાં જોવા મળે છે. મધ્યમ વર્ગની સ્ત્રીઓ પણ હવે વિભિન્ન વ્યવસાયોમાં કામ કરતી થઈ છે. અને ખૂબ કાર્યક્ષમ રીતે કામ કરે છે. વ્યવસાયના કારણે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઈ છે. લગ્ન વય ઉંચી ગઈ છે. બાળ લગ્ન પર નિયંત્રણ આપ્યું છે. સ્ત્રીઓ માટે લગ્નનું ક્ષેત્ર વિશાળ બન્યું છે. કુટુંબ જીવનમાં સ્ત્રીના દરજજા ભૂમિકા વિશેના ખ્યાલો પણ હવે તો બદલાઈ ચૂક્યા છે. સ્ત્રીઓ નવા મૂલ્યો સ્વીકારતી થઈ છે. અને ક્યાંય પણ તકલીફ હોય તો સ્ત્રી સંગઠનોની મદદ પણ મેળવતી થઈ છે.

References:-

(1) સામાજિક પરિવર્તન લેખક મહેન્દ્ર કૃષ્ણલાલ ઝવેરી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ 1977

(2) આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન જે કે દવે અનડા બુક ડીપો અમદાવાદ 2020

(3) આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન એ જી શાહ જે કે દવે રચના પ્રકાશન

 (4) ભારતમાં સમાજ- માળખું અને પરિવર્તન પ્રો. એજી શાહ પ્રો. જે કે દવે

      અનડા બુક ડીપો અમદાવાદ 2004-05

(5) સામાજિક પરિવર્તન અરુણ મિશ્રા રાવત પ્રકાશન નઈ દિલ્હી 2013

પંચાયતી રાજમાં યુવાનોની ભૂમિકા એક અભ્યાસ

ડૉ. સંજય. વી. પટેલ

આસિ. પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ , ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ. એસ.પટેલ કોમર્સ કોલેજ, ઓડ, તા. જિ. આણંદ

Abstract

પ્રવર્તમાન લોકશાહીમાં લોકોના મૂઢમાં ફેરફાર થયો જોવા મળે છે. લોકો એમ માને છે કે નેતાઓએ તેઓને નિરાશ કર્યા હતા.”ભારતીય સ્વતંત્રતાના સમયગાળા બાદ લોકો નેતાઓના કાર્યોથી અસંતૃષ્ઠતા અનુભવતા જોવા મળ્યાં છે. આધુનિક ભારતીય રાજકારણમાં નેતૃત્વની વિવિધ જવાબદારીઓ જોવા મળે છે. ઘણાં ચુંટાયેલા પ્રતિનિધિઓ તેમની ફરજોથી પ્રામાણિકપણે મુકત થઈ જાય છે. પંચાયતીરાજનાં સભ્યો પણ તેઓની સભાઓમાં હાજરી આપતા નથી. ગામડાંના લોકો એમ માનવા લાગે છે કે ગ્રામીણ નેતાઓ તેઓના કાર્યો સંતોષકારક કરતા નથી. માનસિક રીતે વિકાસના કામો કરે એવા નેતૃત્વ ઊભરતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. સ્થાનિક ગ્રામીણ સમાજોમાં નેતાઓ અને લોકો વચ્ચે વંચિતતા સંબધિ વિવિધ આંતરિક સંઘર્ષ અવગણનાઓ જોવા મળે છે. વિકાસ માટે ઘડવામાં આવેલી યોજનાઓ સમાજનાં છેવાડાનાં લોકો સુધી પોહચે તે માટે કાર્ય કરવું જોઈએ. ભારતીય રાજકારણમાં જવાબદાર નેતૃત્વ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતા જોવા મળે છે. સમાજનાં લોકો નેતા માટે કેટલાક ગુણો હોવા અનિવાર્ય માને છે જેમ કે શિક્ષણ, વફાદારી, બૌધ્ધિક ક્ષમતા, અભિવ્યક્તિ વગેરે. પ્રવર્તમાન સમયગાળાનાં ભારતીય રાજકારણનાં નેતાઓ સાકડી માનસિકતા અને સ્વાર્થપણાની ભાવના ધરાવતા જોવા મળે છે. પ્રો. એસ. સી. દુબેના જણાવ્યાં અનુસાર “ભારતીય રાજકીય નેતૃત્વ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહયું છે.

ચાવીરૂપ શબ્દો : નેતૃત્વ, નેતા, લોકશાહી, પંચાયતી રાજ, આદિવાસી, બિન આદિવાસી

પ્રસ્તાવના

ભારતના ગામડાઓએ સદીઓથી પોતાની ગામડાની આગવી સંકૃતિ વિકસાવી છે. આદિ સમયકાળથી જ ભારતમાં ગામ સમુદાયો વૈવિધ્યસભર એવું ‘સામુહિક જીવન’ વિકસાવ્યું છે. પંચાયતીરાજએ ભારત માટે કોઈ નવી ઘટના નથી. ગ્રામ પંચાયતો ભારતીય સમાજની એક પ્રણાલિરૂપે પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. તમામ વાસ્તવિક હેતુઓ માટે તેઓ ‘Little Republics’ હતા, તેમ કહેવું ખોટું નથી.

પરંપરાગત ભારતીય સમાજમાં નેતૃત્વ ત્રણ પ્રકારે જોવા મળતું હતુ. જેમા જમીનદારી પ્રથા, ગ્રામ પંચાયત અને જાતિ પંચાયતનો સમાવેશ થતો હતો. જમીનદારી નેતાગીરીએ મુખ્યત્વે સમાજનાં આંતરિક સંબધોની વ્યવસ્થા તથા જમીનના અધિકાર પર આધારિત હતી. ગામાડાંઓમાં જે વ્યક્તિ પર વધારે જમીન હોય એ વ્યક્તિ જમીનદાર તરીકે લોકો માને છે તથા તેઓ સમાજ પર સત્તા ધરાવે છે. આવા પ્રકારોની નેતૃત્વની સત્તા વંશ પરંપરાગત એટલે કે પેઢીદર પેઢીથી ચાલી આવતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપે જે વ્યક્તિ કે કુટુંબ પાસે ખૂબ જ વધારે જમીન હોય તે નેતાગીરી અપનાવે છે. જેના લીધે તેઓ સમાજ પર સત્તા ભોગવતા જોવા મળે છે. આ પ્રકારનાં નેતૃત્વ મોટાભાગે પેઢીદર પેઢીઓથી જ ચાલતું જોવા મળતું હતું.

ભારતમાં પરંપરાગત નેતૃત્વ :

રાજકીય નેતૃત્વનો બીજો આધાર ગામ પંચાયત રૂપે જોવા મળતું. આમ છતા ભારતમાં ગામ પંચાયતોનું સંગઠન બધે સમાન રીતે જોવા મળતું ન હતું. ગામ પંચાયતો સમાજમાં વ્યક્તિઓને તેમના અધિકારોથી માહિતગાર કરતી હતી. ગામ પંચાયતોના અધિકારો જ રાજકીય નેતૃત્વ વ્યવસ્થાનો વાસ્તવિક આધાર રૂપે જોવા મળતો હતો. આવા સંગઠનોનાં ગામના બનાવેલા કાયદાઓ અને વ્યવસ્થાઓને લઈને સમાજનાં વ્યક્તિઓને ન્યાય મળતો હતો. અહીં આપણે સિધ્ધાંતિકરૂપથી જોઈએ તો ગ્રામ પંચાયતોનું સ્થાન સર્વોપરી હતું. આમ છતા જે વ્યક્તિ આર્થિક રીતે સંમ્પન હોય એ જ વ્યક્તિ નેતૃત્વ ધારણા કરતો હતો.

રાજકીય નેતૃત્વનો ત્રીજો આધાર જાતિ પંચાયતો હતી. જાતિ પંચાયતએ એક ચોક્કસ જાતિના સમુહની પંચાયત છે. જે એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય છે. જેમાં પોતાની જાતિઓના સમૂહમાં એ જ જાતિનાં વ્યક્તિને નેતૃત્વ મળે છે અને તેમના આધારે સત્તા આપવામાં આવે છે. આવી પંચયતોમાં નિયમોના ઉલ્લંઘન કરનારાઓને ચોક્કસ સજા આપવામાં આવે છે. પોતાના જાતિઓના વ્યક્તિઓ ઉપર સત્તા ભોગવવામાં આવે છે. આ જાતિ પંચાયતોનો ઉદ્દેશ્ય પોતાની જાતિના લોકોને અનુશાસિત કરવાનું હતું. પરંપરાગત જાતિ પંચાયત આદિવાસી સમાજોમાં સદીઓથી જોવા મળે છે. પરંપરાગત જાતિ પંચાયતોમાં એક પ્રમુખ અને તેમના સભ્યોનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી પંચાયતોમાં સામાજિક વ્યવસ્થાને જાળવવાનું મુખ્ય ધ્યેય હતો.

આધુનિક ભારતમાં રાજકીય નેતૃત્વ :

આધુનિક ભારતીય સમાજમાં નેતૃત્વને લીડ કરનારાઓ વિવિધ નેતાઓ થઈ ગયા. ભારતીય સમાજમાં આઝાદી પછીના વર્ષોમાં નેતૃત્વમાં વિવિધ પરિવર્તનો આપ્યાં છે. રાજકીય સત્તાનાં ફેરફારની સાથે જ આર્થિક અને સામાજિક સત્તામાં પણ ધરખમ ફેરફાર થયા છે. ૧૯૪૭ નાં સમયગાળાનાં ઘણાં નેતાઓ ભારતીય સમાજને આઝાદી અપાવવામાં ખૂબ જ મહેનત કરી તથા ભારતીય સમાજને માળખાકરણ કરવામાં પણ અથાગ કાર્યો કર્યા. એ સમયગાળામાં નેતાઓની નિસ્વાર્થ ભાવનાઓ ભારતીય સમાજની દશા અને દિશા બદલવા માટે હતી. ત્યાર પછીના સમયગાળામાં ભ્રષ્ટાચાર વધતો રહયો છે. ભારતીય રાજકારણમાં ભ્રષ્ટાચાર મોખરાનું સ્થાન ધરાવે છે. આજે ભારતીય સમાજમાં જાતિવાદ, સાંપ્રદાયિકવાદ, પ્રદેશવાદ,  ભ્રષ્ટાચાર, સ્વાર્થ વગેરે વધારે પ્રમાણમાં જોવા મળે છે.

પ્રો. એસ. સી. દુબેના જણાવ્યાં અનુસાર “ભારતીય રાજકીય નેતૃત્વ તીવ્ર કટોકટીમાંથી પસાર થઈ રહયું છે. પ્રવર્તમાન લોકશાહીમાં લોકોના મૂઢમાં ફેરફાર થયો જોવા મળે છે. લોકો એમ માને છે કે નેતાઓએ તેઓને નિરાશ કર્યા હતા.”ભારતીય સ્વતંત્રતાના સમયગાળા બાદ લોકો નેતાઓના કાર્યોથી અસંતૃષ્ઠતા અનુભવતા જોવા મળ્યાં છે. સમાજને ઘણાં લાભોથી વંચિતપણા ભોગવતા આવ્યાં છે. નેતૃત્વ દ્વારા ઘણીવાર નિર્ણયો લેવામાં આવતા નથી જેના કારણે બનાવેલી નિતીઓ, યોજનાઓ સફળ થતી નથી. તેમના લીધે નબળા પરિણામો આવે છે. આવી રીતે નેતૃત્વ જવાબદારી પૂર્વકનું હોવું અનિવાર્ય છે. સમાજનાં લોકોમાં નેતૃત્વની આગવી છાપ ઊભી થાય એ અનિવાર્ય બને છે.

નેતૃત્વ સંબધિત વિવિધ અધ્યયનોમાં ઊભરતા નેતૃત્વનો અભ્યાસ કરવામાં આવે છે. જેમાં ભારતીય સમાજનાં વિકાસમાં સહાયરૂપ બને એવા નેતૃત્વની જરૂરિયાત ઊભી થાય છે. વિવિધ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નવા નેતૃત્વમાં સમાજમાં વિકાસ પ્રત્યે ઓછી રૂચી ધરાવે છે. સમાજનાં અમુક વર્ગો સાથે જ સંપર્કમાં આવતા જોવા મળે છે. મોટા ભાગનાં નેતાઓ સમાજના ઉપલા કે ઉચ્ચ વર્ગોનાં લોકો સાથે જ સંપર્ક વધારે રાખતા જોવા મળે છે. એમના જ કારણે સમાજનાં નિચલા વર્ગોમાં અસંતોષ જોવા મળે છે. વિધાનસભા અને લોકસભાના નેતાઓ સમાજનાં નીચેના વર્ગો સાથે ઓછા પ્રમાણમાં સંકળાયેલા જોવા મળે છે.

લોકસભા અને વિધાનસભાનાં નેતાઓ લોકસંપર્ક ઓછા પ્રમાણમાં ધરાવતા જોવા મળે છે. આવા નેતાઓ જણાવે છે કે તેઓના અનુયાયીઓ દ્વારા લોકસંપર્ક નીચેના વ્યક્તિ સુધી રાખે છે પરંતુ તે હકીકતમાં નથી. આવા પ્રકારનાં નેતાઓ સંમૃધ્ધ વર્ગો સુધી સંબધો રાખે છે. તેઓ નિમ્ન વર્ગો સાથે ઓછા સંપર્કમાં આવતા જોવા મળે છે.

એક રાષ્ટ્ર માટે તેમજ એક સંગઠન માટે ટકી રહેવા તેમજ વધુ વિકાસ કરવામાં સફળ થવામાં નેતૃત્વ સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશના પ્રધાનમંત્રી કે પછી રાજયના મુખ્યમંત્રી કે પછી પંચાયતી રાજનાં ચૂંટાયેલા સભ્યો ( જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, ગામના સરપંચો ) વગેરે રાજકીય પ્રક્રિયામાં નેતૃત્વ મહત્વની ભૂમિકા ભજવે છે. કોઈ સમાજ હોય કે પછી દેશ હોય કે પછી પ્રશાસન હોય એને પારદર્શી, પોતાના સમુદાયને સમર્પિત અને લોકોને જવાબદાર એવા શક્તિશાળી નેતૃત્વ ધરાવનાર નેતાઓની જરૂર હોય છે.

વિશ્વના ઘણા દેશોએ વધુ ને વધુ પ્રમાણમાં શાસન માટે લોકશાહીનું માળખું અપનાવ્યું છે. આવા માળખામાં પુખ્તવયના મતાધિકારના ધોરણે નેતાઓ પ્રજા દ્વારા ચૂંટાઈ આવે છે. નિશ્ચિત સમય સુધી આવા નેતાને કાર્યભાર સોંપવામાં આવે છે અને મુદ્દત પૂર્ણ થતાં ફરી ચૂંટણી કરવી પડે છે. ભારતમાં ચૂંટણી સંબંધિત વિવિધ નિયમો પણ જોવા મળે છે. ચૂંટણીમાં રાજકીય પક્ષો પણ જોવા મળે છે.  અહી નેતૃત્વ અને નેતા વિશે કેટલીક બાબતો સમજવી અનિવાર્ય બને છે.

ભારતમાં પંચાયતીરાજનો ઉદ્દભવ અને વિકાસ

પ્રાચીન સમયની આ પંચાયતો કાળક્રમે સતત રીતે પરિવર્તિત બનતી રહી છે. આઝાદી બાદ લગભગ બધા જ રાજ્યોમાં વિકાસ માટેના કાયદાઓ પસાર થયા. ભારતનાં વિભિન્ન રાજ્યોની અંદર ભિન્ન-ભિન્ન પ્રયોગો થઈ રહ્યા ત્યારે આયોજન પંચે જી. વી. કે. રાવ કમિટિની રચના કરી. સત્તાના વિકેન્દ્રીકરણની પ્રક્રિયા ઝડપથી થવી અત્યંત જરૂરી બની રહે છે, જે માટે બંધારણીય જોગવાઈઓમાં ફેરફાર કરવો જરૂરી બનેલ. પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પંચાયતોને વધારે પ્રાણવાન બનાવવા પ્રયાસો કર્યા છે તે સુપેરે વિદિત છે. આ બાબતની અનિવાર્યતા સ્વીકારીને નવું બીલ રજૂ કર્યુ. “જે પાછળથી ૭૩ મો બંધારણીય સુધારો, પંચાયત અધિનિયમ – ૧૯૯૩” તરીકે એપ્રિલ – ૯૪ થી અમલમાં આવ્યો.

૭૩ માં બંધારણીય સુધારામાં દરેક રાજ્યમાં પંચાયત ત્રણ સ્તરમાં વહેંચાયેલી હશે, તે બાબત નક્કી કરાઈ. જુના કાયદામાં નગર પંચાયતોની વ્યવસ્થા  હતી, જે બાબતે નવા કાયદામાં સ્થાન નથી મળ્યું અને તેના બદલે નગરપાલિકાઓને સ્થાન અપાયું છે.

  • પંચાયતીરાજને મજબૂત બનાવવા પંચાયતરાજને બંધારણીય માન્યતા આપવી જોઈએ.
  • જિલ્લા પંચાયતો વિકાસ અને આયોજન માટે સત્તા ધરાવતી હોવી જોઈએ.
  • દર પાંચ વર્ષે નિયમિત અને મૂક્ત ચૂંટણી યોજવી જોઈએ.

આમ ઉપરોક્ત ભલામણોને આધારે જુન ૧૯૯૦ માં બંધારણીય સુધારણાવીલ દાખલ કરવામાં આવ્યું. ત્યારબાદ પંચાયતરાજને બંધારણમાં અલગ પ્રકરણ તરીકે સ્થાન આપવું, પંચાયતોના સ્તરોમાં સુધારો કરવા તેની મોર્ડલ માર્ગદર્શક સુચનાઓ તૈયાર કરવી અને સ્તરીય માળખું રાજ્ય સરકારો નક્કી કરે, પંચાયતોની ચૂંટણીની વ્યવસ્થા પણ આમેજ કરાય અને ગ્રામસભાનો ખ્યાલ પણ દાખલ કરવામાં આવે, તેમ મુખ્યમંત્રીઓની બેઠકમાં નિર્ણય થયો.

ગુજરાતમાં પંચાયતીરાજનો ઉદ્દભવ અને વિકાસ :

ભારતની આઝાદી બાદ ગુજરાતમાં શ્રી બળવંતભાઈ મહેતાના પ્રયાસોથી ૧ એપ્રિલ ૧૯૬૩ માં પંચાયતીરાજની શરૂઆત થઈ. ગુજરાતમાં રસિકલાલ પરીખના અધ્યક્ષપદે ૧૩ સભ્યોની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિની રચના કરવામાં આવી. સત્તાનું વિકેન્દ્રીકરણએ પંચાયતીરાજનું હાર્દ છે. ગામડાઓને સ્થાનિક કક્ષા ઉપર જ સત્તાની સોંપણી કરી, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધવો એ પંચાયતીરાજનો એક હેતુ ગણાય છે.

ગુજરાતમાં પંચાયતીરાજના ત્રિસ્તરીય માળખાનો અમલ ૧૯૬૩ થી થયેલ. ૭૩માં બંધારણીય સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાની ભાગીદારી ઊભી કરી, વિકાસ અંગેના નિર્ણયો સ્થાનિક કક્ષાએ જ લેવાના થાય તે સહ્યો છે. સાથોસાથ આ સુધારા દ્વારા પંચાયતીરાજ સંસ્થાને અસરકારક સંસ્થા બનાવવાનો પ્રયાસ કરાયો છે.

આમ, ૭૩ માં બંધારણીય સુધારાએ પંચાયતીરાજ વ્યવસ્થાને બંધારણીય મોભો અને સ્થાન આપેલ છે. પંચાયતીરાજની આ ત્રિસ્તરીય વ્યવસ્થા આ મુજબની છે.

            પંચાયતીરાજનું ત્રિસ્તરિય માળખું :

૧.         જિલ્લા પંચાયતો.

૨.         તાલુકા પંચાયતો.

૩.         ગ્રામ પંચાયતો.

સંશોધન અભ્યાસનું કાર્યક્ષેત્ર :

પ્રસ્તુત સંશોધનનું અભ્યાસક્ષેત્ર દક્ષિણ ગુજરાત છે. જેમાં ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ એમ ૪ જિલ્લાનો સમાવેશ થાય છે. આ દરેક જિલ્લાઓમાંથી જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને સરપંચોનો હેતુપૂર્વક નિદર્શન પધ્ધતિ દ્વારા ઉત્તરદાતા કે માહિતીદાતા તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાની માહિતી :

પ્રસ્તુત અભ્યાસમાં દક્ષિણ ગુજરાત અભ્યાસ ક્ષેત્ર તરીકે પસંદ કરેલ છે. અહી દક્ષિણ ગુજરાતનાં ૭ જિલ્લાઓની સામાજિક, આર્થિક, ભૌગોલિક, વસ્તીકીય વગેરે જેવી બાબતોની માહિતી એકદમ ટુંકમાં આપવામાં આવી છે.

નિદર્શની પસંદગી

પ્રસ્તુત અભ્યાસના સમગ્ર વિષયને ધ્યાનમાં રાખીને હેતુપૂર્વક નિદર્શન પદ્ધતિ દ્વારા ૯૬ આદિવાસી નેતાઓ અને ૯૬ બિન આદિવાસી નેતાઓ એમ કુલ ૧૯૨ ઉત્તરદાતાઓની પસંદગી કરવામાં આવી હતી. જે નીચે મુજબના કોષ્ટકમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

માહિતીનું એકત્રીકરણ

પ્રસ્તુત સંશોધન માટે ક્ષેત્રકાર્ય દ્વારા માહિતી મેળવવા માટે વિવિધ પધ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે.

  • નિરીક્ષણ પધ્ધતિ
  • સહભાગી નિરીક્ષણ
  • મુલાકાત પધ્ધતિ
  • મુલાકાત અનુસૂચિ
  • પ્રશ્નાવલી પધ્ધતિ

સંશોધનનું મહત્વ

  • આ સંશોધન દક્ષિણ ગુજરાતનાં ૪ જિલ્લા પુરતું જ મર્યાદિત છે.
  • આ સંશોધન જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો અને ગામના સરપંચોને ધ્યાનમાં રાખી અભ્યાસ કરવામાં આવેલ છે.
  • પ્રસ્તુત અભ્યાસમાં આદિવાસી અને બિન આદિવાસીની સમુદાયોના નેતાનો તુલના સંબધિત અભ્યાસ છે.
  • પ્રસ્તુત અભ્યાસ ઉપર ખુબજ ઓછા સંશોધનો થયા હોવાના કારણે સંદર્ભ સાહિત્યના અવલોકનની તક ઓછી ઉપલબ્ધ બને છે.

માહિતીનું વિવિધ કોષ્ટકોમાં વર્ગીકરણ કર્યા બાદ નીચે મુજબના તારણો

  • પ્રસ્તુત અભ્યાસ હેઠળના ધર્મમાં ૮૩.૩૩% આદિવાસી નેતાઓ હિન્દુ ધર્મ પાળે છે. જેમની તુલનામાં ૯૬.૮૮% બિન આ દિવાસી નેતાઓ હિન્દુ ધર્મ પાળે છે. આદિવાસી સમાજમાં હિંદુકરણ અને ખ્રિસ્તીકરણના કારણે નેતાઓ હિંદુ અને ખ્રિસ્તી ધર્મ પણ પાળે છે.
  • અભ્યાસ હેઠળના શિક્ષણનાં સ્તરમાં ૨૬.૦૪% આદિવાસી નેતાઓએ ઉ.માધ્યમિક શિક્ષણ મેળવેલ છે. જેમની તુલનામાં ૩૮.૫૪% આદિવાસી નેતાઓએ માધ્યમિક શિક્ષણ મેળવેલ છે. અહી આદિવાસી અને બિન આદિવાસી નેતાઓમાં શિક્ષણના વિવિધ સ્તરોમાં અભ્યાસ કરેલા માલુમ પડે છે. બન્ને પ્રકારના નેતૃત્વમાં કોઈ પણ નેતા નિરક્ષર નથી.
  • અભ્યાસ હેઠળના વ્યવસાયમાં ૫૬.૨૫% આદિવાસી નેતાઓ ખેતી કરે છે. જેમની તુલનામાં ૪૧.૬૬% બિન આદિવાસી નેતાઓ ખેતી કરે છે. આદિવાસી નેતાઓનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઓછી જમીન હોવા છતાં પણ તેવો ખેતી પર આધાર રાખે છે. જયારે બિન આદિવાસી નેતાઓ ધંધો, નોકરીમાં વધુ જોડાયેલા જોવા મળે છે.
  • અભ્યાસ હેઠળના કુટુંબની વાર્ષિક આવકમાં ૪૮.૯૫% આદિવાસી નેતાઓ ૨૫,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવે છે. જેમની તુલનામાં ૩૧.૮૭% બિન આદિવાસી નેતાઓ ૭૬,૦૦૦ થી ૧૦૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવે છે. અહી આદિવાસી નેતાઓની તુલનામાં બિન આદિવાસીની કુટુંબની વાર્ષિક આવક ખુબજ વધારે છે. જેમનું કારણ તેઓ વધારે જમીન, વ્યવસાય, ધંધો, નોકરી કરતા વધુ છે. જેથી તેઓની આવક પણ આદિવાસી નેતાઓ કરતા વધુ જોવા મળે છે.
  • અભ્યાસ હેઠળના નેતા બનવા માટે પૈસાની જરૂરિયાતમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ મને છે કે વર્તમાન સમયમાં નેતા બનવા માટે વ્યક્તિ આર્થિક રીતે સધ્ધર હોય એ જરૂરી છે. આર્થિક ગરીબ વ્યક્તિમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ મને છે કે પ્રવર્તમાન સમયમાં નેતાગીરી મેળવવા માટે આર્થિક સધ્ધરતા હોવી અનિવાર્ય છે.
  • અભ્યાસ હેઠળના રાજકીય પક્ષના લીધે જૂથવાદમાં ૫૪.૧૬% આદિવાસી નેતાઓ રાજકીય પક્ષોના લીધે વધુ જૂથવાદ થાય એમ માને છે. જેમની તુલનામાં ૬૬.૬૬% બિન આદિવાસી નેતાઓ રાજકીય પક્ષોના લીધે વધુ જૂથવાદ થાય એમ માને છે. અહી સ્પષ્ટ બતાવે છે કે આદિવાસી નેતાઓ કરતા બિન આદિવાસી નેતાઓ રાજકીય પક્ષના લીધે વધુ જૂથવાદ થાય એમ જણાવે છે.
  • અભ્યાસ હેઠળના સંઘર્ષને કઈ રીતે દૂર કરવામાં ૭૩.૯૫% આદિવાસી નેતાઓ સંઘર્ષ કે ઝઘડાને સમજાવટથી દૂર કરે છે. જેમની તુલનામાં ૬૬.૬૬% બિન આદિવાસી નેતાઓ સંઘર્ષ કે ઝઘડાને સમજાવટથી દૂર કરે છે. અહી આદિવાસી નેતાઓ બિન આદિવાસી નેતાઓ કરતા વધુ ઝઘડાને સમજાવટથી દુર કરવાનો પ્રયાસ કરે છે. સમાજના ઝઘડા કે સંઘર્ષ કોટ કે પોલીસ ખાતામાં ના જાય અને પૈસા કે સમયનો વ્યય ના થય એમ જણાવે છે. અહી બન્ને પ્રકારના નેતાઓ એમ જણાવે છે કે સમાજના ઝઘડા કે સંઘર્ષના ન્યાયમાં ૧૦૦% આદિવાસી નેતાઓ અને બિન આદિવાસી નેતાઓ નિષ્પક્ષ રીતે ન્યાય કરે છે.
  • અભ્યાસ હેઠળના ભ્રષ્ટાચારમાં ૬૯.૮૦% આદિવાસી નેતાઓ ભ્રષ્ટાચારનો વિરોધ કરશે એમ જણાવે છે. જેમની તુલનામાં ૭૬.૦૪% બિન આદિવાસી નેતાઓ ભ્રષ્ટાચારનો વિરોધ કરશે એમ જણાવે છે. અહી આદિવાસી નેતાઓ માને છે કે ભ્રષ્ટાચારનો વિરોધ કરવાથી કોઈ ફરક પડતો નથી. ઉપરના લોકો જ ભ્રષ્ટાચાર કરે છે એમ માને છે. અહી બિન આદિવાસી નેતાઓ  ભ્રષ્ટાચારનો વધારે વિરોધ કરે છે.
  • સંદર્ભ સૂચિ
૧. जवाहरलाल पाटल (२००७) : ग्रामीण नेतृत्वका बदलता हुआ स्वरूप – एका समाजशास्त्रीय अध्ययन – पं रविशंकरशुक्ल विश्वविध्यालय रायपूर (छ.ग)
૨. सिंह ई.पी (१९९५) : ग्रामीण शक्ति संरचना के बदलते प्रतिमान : डिस्कवरी पब्लिकेशन हाऊस दिल्ली
૩. डॉ. रामजी शर्मा : भारतीय समाज व्यवस्था एवम परंपरा ब्रिज प्रकाशन, पटना, बिहार
૪. जतीन्द्रसिह सीसोदिया  (१९९९) : पंचायतीराज में अनुसूचित जाति का महिला नेतृत्व, राष्ट्रीय ग्रामविकास संस्थान,  राजेन्द्रनगर, खंड – २
૫. जवाहरलाल पाटल (२००७) : ग्रामीण नेतृत्वका बदलता हुआ स्वरूप – एका समाजशास्त्रीय अध्ययन” पं रविशंकरशुक्ल  विश्वविध्यालय  रायपूर (छ.ग)
૬. महिपाल (२०१३) : पंचायतीराज एवम आनेवाली समस्याए, नेशनल बुक ट्रस्ट न्यू दिल्ली – ११००७०
૭. जोशी, डॉ. आर.पी मंगलानी डॉ. रूपा (२०१३) : जोशी, डॉ. आर.पी मंगलानी डॉ. रूपा, भारत मे पंचायती व्यवस्था राजस्थान हिन्दी ग्रन्थ अकादमी जयपुर
૮. बालेल, डॉ. बसंतीलाल (२०१३) : पंचायतीराज एवम विकास योजनाए, राजस्थान हिन्दी ग्रन्थ अकादमी जयपुर
૯. पूनमकुमारी (२०१४) : पूनमकुमारी, पंचायतीराज मे महिला नेतृत्व – राजस्थान ओर हरियाणा जिल्ले के संदर्भमे एक तुलनात्मक अध्ययन, पीएच.डी अध्ययन, राजस्थान विश्वविध्यालय जयपुर

ગુજરાતી પુસ્તકો :

૧. પી.વી. યંગ (૧૯૬૮) : સંશોધન પધ્ધતિઓ, ઓક્ષફોર્ડ પ્રેસ.
૨. ઓલપોર્ટ (૧૯૭૩) : સિસર્ચ મેથડ, સેજ પબ્લિકેશન, ઈન્ડિયન પ્રિન્ટ.
૩. મનોવિજ્ઞાનમાં સંશોધન પધ્ધતિઓ : જમનાદાસ પ્રકાશન, અમદાવાદ.
૪. મનહર ચરપોટ (૨૦૧૬)   : પંચાયતીરાજ અને આદિવાસી મહિલાઓ – પીએચ.ડી. અભ્યાસ, ગુજરાત યુનિવર્સિટી

આધુનિક ભારતમાં સામાજીક પરિવર્તન

ઠાકોર મેઘના એસ.

શોધાર્થી

સારાંશ:

         પરિવર્તન એ કુદરતનો અપરિવર્તન શીલ નિયમ છે. સમાજની સાધનાત્મક અને ધોરણાત્મક વ્યવસ્થામાં સંસ્કૃતિના કોઈપણ ભાગમાં પરિવર્તન એટલે સામાજીક પરિવર્તન ક્રિયાશીલ છે. જે માનવ સમાજ ને સુધારવાની દિશામાં પોતાની પ્રગતિ કરતો જાય છે. માનવીની સામાજીક ક્રિયા પ્રતિ ક્રિયા ના સામાજીક સબંધોની ઢબ ફરક પડે ત્યારે પણ તેને સામાજીક પરિવર્તન કહી શકાય છે. માનવ વર્તન ક્યારેય પણ એક સરખું રહેતું નથી. સામાજીક પરિવર્તન, સામાજીક રચના અને કાર્યમાં આવતું પરિવર્તન છે. સામાજીક પરિવર્તન ને સમાજ સમગ્ર મોટાભાગના લોકોની જીવન પ્રણાલી માં આવતા પરિવર્તન સાથે સબંધ છે.

સામાજિક પરિવર્તન એટલે શું ?

         માનવી વધુ લાગણીશીલ હોય છે. તેથી તે પ્રત્યે લાગણી લાગણી દર્શાવતો જાય પણ બદલી ના શકે તે પરિવર્તન. કોઈ એક વસ્તુ ગમતી નથી એમાં વારંવાર ફેરફાર કરીએ છીએ એ પરિવર્તન.

         ‘ સામાજિક સંગઠનમાં એટલે કે સમાજ ની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજીક પરિવર્તન’                –        કિંગ્સલે ડેવિસ

         ‘ સામાજિક સબંધોના ગૂંફનમાં થતા ફેરફારોને જ સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. ’           –        મેકાઈવર અને પેજ

  • કાર્લમાકસ ઉત્પાદન અને પરિવર્તનને જોડે છે.
  • ટાલકોટ પાર્સન્સ કહે છે કે ‘ સમાજ જેમ જેમ ઔદ્યોગિકરણ  તરફ વળતો જાય છે. તેમ – તેમ સમાજો માં વધુ પ્રમાણમાં વ્યાવસાયિક વિશેષતાઓ જોવા મળે છે. જે સામાજીક પરિવર્તન એ વિકાસમાં પરિણમે છે.’
  • જહોન્સન કહે છે કે ‘સામાજિક રચનાતંત્રમાં આવતું પરિવર્તન એટલે સામાજીક પરિવર્તન’
  • એલ્વિન બોસ્કાફે ના મતાનુસાર સામાજીક પરિવર્તન એ બુદ્ધિગમ્ય પ્રક્રિયા છે. જેના આધારે નિશ્ચિત સામાજીક વ્યવસ્થામાં તથા કાર્ય પ્રણાલીમાં થવાવાળા મહત્વપૂર્ણ ફેરફારોને જાણી શકાય છે.
  • ફેર ચાઈલ્ડ ના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક પ્રક્રિયા, ધોરણો, સ્વરૂપના કોઈપણ પાસાને થવાવાળા તફાવતો અથવા તો સંશોધનો,

આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન:

                 આધુનિક ભારતીય સમાજમાં સ્વતંત્રતા મળ્યા પહેલાના સમયમાં અને  સ્વતંત્રતા મળ્યા પછી ના સમયગાળામાં તેમજ કોઈ એક જ સમયગાળામાં ભારતના ગ્રામસમાજમાં અને નગર સમાજમાં પરિવર્તનની ગતિ જુદી – જુદી માલુમ પડે છે. આ રીતે આવેલા અને આવતા પરિવર્તનોની તુલના પણ થઇ શકે છે. સામાજિક પરિવર્તન ગુણાત્મક હોય છે. સમાજમાં પ્રવર્તતી કોઈ એક પરિસ્થિતિ નો બદલાવ કે પરિવર્તન ક્યારેય ઇચ્છનીય તો ક્યારેક અનિચ્છનીય હોય છે. આધુનિક સમાજમાં જોવા મળતું સામાજીક પરિવર્તન પ્રમાણ માં ઝડપી છે. અને સામાજીક રચના ના કોઈ ને કોઈ ભાગમાં ચોક્કસપણે સર્જાતું રહે છે. સમાજના મૂલ્યોમાં આવતા પરીવાર્તત કરતા ભૌતિક ક્ષેત્રોમાં આવતા પરિવર્તન ની ગતિ ઝડપી છે. અલબત આધુનિક સમાજમાં પણ પરિવર્તન તો સ્વાભાવિક રીતે આવે જ છે. આ પ્રક્રિયા વ્યક્તિના વિચારો પર અને સમાજની રચના તેમજ કર્યો પર અસર કરે છે. વળી સાંપ્રત સમાજમાં આયોજન દ્વારા નિશ્ચિત ધ્યેયોની દિશામાં પરિવર્તન માટે પ્રયત્ન કરવામાં આવે છે.

                 સમય, સ્થળ સમાજની પ્રથા, કક્ષા, નિયમો, વ્યવસાયો, ઉદ્યોગો, હાવ ભાવ, બોલી રીતરિવાજ, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ખેતી ધંધા, વગેરે માં પરિવર્તન આવ્યું છે. જેમ જેમ વ્યક્તિ સમાજ પ્રત્યે વ્યક્તિનિષ્ઠ બનીને વિકાસ કરે છે. તેમ તેમ આધુનિક યુગમાં સારું સામાજીક પરિવર્તન લાવી શકાય છે. સામાજીક પરિવર્તન એક મોટું કાર્ય  છે. દરેક વ્યક્તિ એ આમાં યોગદાન આપવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાના સમાજને બદલવા પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરે છે. પોતે વ્યક્તિગત યોજના બનાવવાની જરૂર છે. અને સમાજની સમસ્યાઓ ના ઉકેલ માટે વ્યવહારુ અને બૌદ્ધિક માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે. લોકો ના માનસ બદલવા અને વ્યાપક ચર્ચા કેરીને હૃદય જીતવા માટે સતત કાર્ય કરવું જોઈએ.

                 આજના માનવી ની સામાજીક ક્રિયાઓ એના પૂર્વજો થી જુદી છે. પ્રાચીન સમયથી અલગ કરતો જોવા મળે છે. જયારે માનવ વ્યવહારો બદલાવા માંડ્યા છે. આવા વ્યવહારોમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. સામાજીક પરિવર્તન ભૌગોલિક પરિસ્થિતિ ના બદલાવ થી કે નવા સાધનો કે નવી શોધો ને અપનાવવાથી કે વસ્તી ની વિચારધારા ના પરિવર્તન ને લીધે સંચાર માધ્યમોના વ્યાપક પ્રસારને કારણે આવ્યું છે. પણ આવો ફેરફાર સમાજમાં પરિવર્તન સૂચવતો હોય તો તે સામાજિક પરિવર્તન કહેવાય છે.

                 સામાજીક પરિવર્તન ની ઢબ જુદી જુદી હોય છે. સામાજીક પરિવર્તન ની જટિલ પ્રક્રિયા પાછળ કોઈ એક કારણ જવાબદાર ણ હોઈ શકે. જુદા જુદા પરિબળો પણ એકબીજાને પ્રભાવિત કરતા હોય છે. અને સામાજિક પરિવર્તનને ઝડપી બનાવે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના સામાજીક સબંધો માં અને સ્ત્રી ના સામાજીક સ્થાન માં પરિવર્તન આવી શક્યું છે. કેટલીક વાર યુદ્ધ પણ સમાજમાં ઝડપથી પરિવર્તન લાવનારું પરિબળ બને છે. સામાજીક પરિવર્તનને પ્રેરતા અનેક પરિબળો કાર્યરત હોવા છતાં. ક્યારેક પરિવર્તન આવતું નથી કરણ કે પરિવર્તન ને અવરોધતા બળો પણ સાથે સાથે કમ કરતા હોય છે. સમાજ ના લોકો પામ નૂતન પરિવર્તન કે નવી શોધ, પ્રથા, પરંપરા, રૂઢી રિવાજ માં પરિવર્તન લાવે છે. પણ એમાય અમુક અવરોધ રૂપ પરિબળો સમાજના પરિવર્તન ને અવરોધતા પરિબળો વચ્ચે પણ સામાજીક પરિવર્તન અવિરત જોવા મળે છે.

                 આધુનિક ભારતીય સામાજીક પરિવર્તન સમાજમાં આવતું પરિવર્તન છે. સામાજિક દરજ્જા, ભૂમિકા, નિયમો, સામાજિક સંસ્થાઓ, વગેરે માં જોવા મળતાં વ્યાપક અને પ્રમાણ માં સ્થાયી ફેરફારોને સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદા – જુદા સમાજ માં પરિવર્તન ના કારણો જુદા જુદા હોઈ શકે છે.  અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે. પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે. આથી ક્રેટલાક કિસ્સાઓ માં આયોજિત પ્રથાઓ દ્વારા પરિવર્તન લાવવા માં આવે છે. સામાજિક પરિવર્તન એ એક ક્રાંતિકારી સૂત્ર છે. સમાજના વિવિધ જૂથો જુદી જુદી રીતે સામાજિક પરિવર્તન લાવવા માંગે છે. કેટલાક લોકો ભૌતિક પરિવર્તન ને સામાજિક પરિવર્તનનું પરિણામ કહે છે. જેમ કે કૃષિ પછી ઔદ્યોગિક ક્રાંતિનો યુગ અને પછી આઈ.ટી. ક્રાંતિનો યુગ પરિણામે સમાજ અને સામાજિક વલણ વગેરેંમાં જે પરિવર્તનો આવ્યાં છે. કેટલાક લોકો બૌદ્ધિક અને વૈચારિક પરિવર્તન ને સામાજીક પરિવર્તન મને છે. જેના પરિણામે સભ્યતા માં પરિવર્તન આવે છે.

                 સામાજીક પરિવર્તન ને સમજવા માટે સૌપ્રથમ સમાજને સમજવો પણ ખુબ જરૂરી છે. કે સમાજ શું છે ? સમાજનું મૂળ એકમ વ્યક્તિ છે. આ મૂળભૂત એકમ માંથી કુટુંબ અને સામાજીક સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. આ દ્રષ્ટિ કોણ થી સમાજના ત્રણ મૂળભૂત ઘટકો છે. વ્યક્તિ કુટુંબ અને સામાજિક સંસ્થાઓ સમાજની આ ટૂંકી સમજણ પછી એ સમજવું સરળ છે કે સામાજીક પરિવર્તન માટે વ્યક્તિ નું પરિવર્તન જરૂરી છે. અને વ્યક્તિ એ કોઈ રોબોટ કે પ્રાણીનું નામ નથી પરંતુ તે એક વિચારશીલ સર્જન નું નામ છે. પરિવર્તન માટે તેની વિચારધારા પણ અત્યંત મહત્વની છે.

                 ભારત ના બધાજ સજ્યોમાં સામાજીક વલણો અલગ અલગ જોવા મળે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સબંધોમાં પણ સામાજિક પરિવર્તન આવેલું છે. સમય પ્રમાણે બધી જ બાબતો માં પરિવર્તન આવ્યું છે. જેની સાથે સામાજીક , ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, રીતે પરિવર્તન આવેલુ છે. આધુનિક યુગ માં ભારતીય સમાજ વ્યવસ્થા બદલાઈ ત્યારથી બધાજ નીતિ નિયમો માં ફેરફાર થયા છે. જ્ઞાતિ, કુટુંબ, સબંધો વ્યવહારો, રિવાજો, પ્રસંગો, શિક્ષણ, સ્ત્રી દરજ્જો જેવા સામાજીક રૂપો માં ફેરફાર થયા છે. ભારત માં હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, યહૂદી, બધી જાતિ, ધર્મ ના લોકો રહે છે. તેમજ દરેક રાજ્ય ના અલગ અલગ જાતિના લોકો વસે છે. એમના પણ સામાજિક સબંધો માં પરિવર્તન લાવી શકાયું છે. આધુનિક યુગ માં પરિવર્તન ખુબજ ઝડપી જટિલ પ્રક્રિયા છે. અને એને વેગ આપવો એ દરેક વ્યક્તિ ની ફરજ છે. એટલે જ પોતે સમાજમાં આગળ આવી શકશે અને વિકાસ પરિવર્તન લાવી શકશે.

સંદર્ભ સુચિ::

૧)      ‘સામાજિક પરિવર્તન’:- ઠાકર ધીરુભાઈ (સંપાદક), ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ

૨)      ‘આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન’ (ચોથી આવૃત્તિ)

         – શાહ એ.જી.દવે, જગદીશ કે

૩)      ‘સામાજિક પરિવર્તન’ :- ઝવેરી મહેન્દ્ર કૃષ્ણલાલ ,  ગુજરાત યુનીવર્સીટી

૪)      પારિભાષિક કોશ – સમાજશાસ્ત્ર, અમદાવાદ, યુનીવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ

આધુનિક ભારતમાં ભાષાકીય પરિવર્તન

વણકર રેણુકા એમ.

શોધાર્થી

સારાંશ 

          ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમન નું અવાજોનું બનેલું વાણીમય માધ્યમ. માણસ જ્યારે આદિમાનવની વખતે પોતાની લાગણીઓ અને માગણીઓ જેમકે ભૂખ તરસ ક્રોધ અને ભય વગેરે જતાવવા માટે અલગ અલગ અવાજોનો ઉપયોગ કરતો હતો તેથી ધીરે ધીરે કુટુંબ પરિવાર અને સમાજ વિકસાવતો ગયો તેમ તેનો માનસિક વિકાસ પણ થયો તે રીતે સોની લાગણીઓ અને વિચારો જણાવવા માટે તેને ભાષાની જરૂર પડવા માંડી એમ ભાષા ગળાતી ગઈ અને વિકાસ થતો ગયો તેમજ માનવ ઉપરાંત ઉત્ક્રાંતિનો એક ભાગ ભાષાનો વિકાસ છે પરિવાર તેમજ સમાજમાં અરસપરસ વ્યવહારનું એક માત્ર સાધન તે ભાષા છે 

ભાષાની ઉત્પત્તિ યા ભાષાનો જન્મ :

ભાષા ક્યાંથી આવી તે કેવી રીતે જન્મી આદિમાનવો એ કોની અને કેવી રીતે વિકસાવી ભાષા એ એક પ્રશ્ન જ છે ભાષા વિશે કેટલાક ભાષાવિદો એ અલગ અલગ કલ્પનાઓ કે ધારણાઓ કરી છે. 

        જગતના પ્રારંભથી માણસ જ્યારે જંગલોમાં છૂટાછવાયો એકલો વિચારતો હતો ત્યારે તેને ભાષાની જરૂરત જ નહોતી એ વખતે તેનામાં હર્ષ કે શોક જેવા આવશો આવે તો તે ચેષ્ટાઓ કરે જે અવ્યક્ત સ્પષ્ટ ના હોય તેમ જે વિકસિત નહોતા માણસની અવસ્થા જેમ જેમ બદલાતી ગઈ તેમ પરિસ્થિતિમાં બદલાવ આવવા માંડ્યો અને તેને વ્યક્ત થવા માટે ભાષાની જરૂર પડવા લાગી. જેમ ઈશારા, સંકેતો કે ચિત્રોની જગ્યાએ ભાષા આવવા લાગી. પ્રથમ તેનો ધ્વનિ ગુંચવણ કે અસ્પષ્ટ લાગ્યો તેમ ઉચ્ચારના અવયવોનો પણ વિકાસ નહોતો થયો તે વિકસવા માંડ્યા. 

ભાષાની વ્યાખ્યા: 

જે.બી. કેરોલના મતે ભાષાની વ્યાખ્યા:

             “ભાષા યાદચ્છિક વાંચી ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક સંગઠનના યુક્ત અવસ્થા છે, માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે જે લઈ શકાય છે અને જે માનવ પરેશમાં જોવા મળતા પદાર્થો, બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે”.

        એટલે કે ભાષા એ ધ્વનિના સંકેતોની વ્યવસ્થા છે. બધી ભાષાઓને પોતાની એક ધ્વનિ વ્યવસ્થા છે જે પોતાનો અલગ અલગ શબ્દો પ્રમાણે ચિન્હો પ્રમાણે ભાષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

લિપિ નો વિકાસ:

          એક સૈકાનો જ ઇતિહાસ તે ગુજરાતી લિપિનો ગણાય. લિપિની શોધમાં પ્રથમ આપણો ભારત દેશ જ આવે છે. આપણા દેશે યોજેલી બ્રામણી લિપિ દુનિયાની તમામ લિપિયોમાં સમગ્ર વૈજ્ઞાનિક અને ચોક્કસ તેમજ શુદ્ધ એમ પશ્ચિમી વિદ્વાનો પણ માને છે.

         આદિમાનવ એ સંસ્કૃતિ તરફ પ્રથમ પગલું માંડ્યું હેમાનું એક લિપિની શોધ જે ઇસવીસન પૂર્વે 3,500 પછી લેખન નો જન્મ થયાનું કહી શકાય છે. ચિત્ર લીપી થી પ્રારંભ થયો જે ગુફા ની દીવાલો પણ લખેલા પુરાવા મળ્યા છે એ પછી માણસે ભાષાનો વિકાસ કર્યો. પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મી અને ખરોષ્ટિ એમ બે લિપિયો ચાલતી હતી. એમાંની એક બ્રાહ્મી લિપિ એ પ્રચારમાં આવી અને માણસે બીજી રીતે અંકોની પણ શોધ કરી પછી વર્ણમાળા બનાવી અને વૈજ્ઞાનિક ઢબે ગોઠવી.

        આમ પ્રાચીન લિપિ પણ સમયના પ્રવાહે પરિવર્તન પામી અને દેવનાગરી લિપિ બની અને બાદમાં આપણી ગુજરાતી લિપિ પણ અસ્તિત્વમાં આવે છે. 

ગુજરાતી ભાષાની વિકાસગાથા:

૧. જૂની ગુજરાતી: પ્રાચીન યુગ : ૧૨મી સદી થી ૧૪મી સદી સુધી 

2. મધ્યકાલીન ગુજરાતી: મધ્યકાલીન યુગ: ૧૫મી સદી થી ૧૬મી સદી સુધી 

3. અર્વાચીન ગુજરાતી: અર્વાચીન યુગ: ૧૭મી સદી થી આજ સુધી 

આમ વૈદિક કાળમાં પહેલા સંસ્કૃત ભાષા બોલાતી હતી પછી કાળક્રમે બદલા વાર્તા તે પ્રાકૃત કે પારિભાષા આવી અને વહેતાં ઝરણાંની જેમ ભાષા ગતિમાન થતી ગઈ અને આગળ જતો અપભ્રંશ ભાષા બની અને તેમાંથી ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આમ આવી તમામ જેમ કે બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતીની જનની એ મૂળ સંસ્કૃત ભાષા છે જે કાળક્રમે ઉત્ક્રાંતિ પામી આજે ગુજરાતી ભાષારુપે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાની ઉત્પત્તિ: 

            ભાષા કેમ કેવી રીતે આવી એ સહજ આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે અને ઉદ્ધવવો જ જોઈએ પણ કેટલાક ભાષાએ અલગ અલગ ધારણાઓ કરી ભાષાની વ્યાખ્યાઓ આપવાનો સક્રિય પ્રયત્ન કરેલો છે. 

      સૃષ્ટિના સર્જન થી જ્યારે માનવ વિચારતો થયો ત્યારે તેને ક્યાં સુજબુજ હતી તે તો જંગલોમાં એકલો અતુલો ભટકતો હતો અને જીવન ગાળતો હતો, અને જીવન જીવતો હતો એને વળી એ વખતે ભાષાની શી જરૂર હતી તેના આવેગો અને આવે શું પોતાની વિવિધ ચેષ્ટાઓ દ્વારા ત્રિત કરતો હશે માનવ પૂર્ણ વિકસિત ના હોય એટલે તે અવ્યક્ત અને અસ્પષ્ટ જ હોય જેમ જેમ તેની અવસ્થા પ્રમાણે તે કાળક્રમે પોતાની પરિસ્થિતિમાં બદલાવ લાવતો ગયો આગળ જતાં તેને વધુ વ્યક્ત થવા માટે ભાષા વગર શક્ય જ નહોતું એટલે તેને ઈશારા, ધ્વનિઓ કે સંકેતોની જગ્યા ભાષા આવવા લાગી. માનવના અવયવોનો ઉપયોગ સંપૂર્ણપણે ના થાય એટલે તે સંકોચાયેલા જ રહે અને અસ્પષ્ટ જ ઉચ્ચાર થાય. ધીમે ધીમે તેની લાગણીઓ વધતા તેને ઘર પરિવાર અને સમાજનું સર્જન કર્યું અને અસ્પષ્ટ અને ગુંચવણ ભર્યું પણ ભાષા ક્રમશ સ્થિર અને સ્પષ્ટ થવા લાગી વિકાસ થતા ભાષા મૂળ ધ્વનિ રૂપે બોલાવા લાગી .આમ ભાષા તેને કાર્ય પદ્ધતિથી વિકાસ પામતી ગઈ અને હવે આપણે ભાષાની વ્યાખ્યાઓ જોઈએ.

ભાષાની વ્યાખ્યા: 

કેટલાક ભાષાવિદો એ ભાષાની વ્યાખ્યા આપી મત મતાંતર બતાવ્યા છે જે આપણે વિગતે જોઈએ. 

આર.એ હોલના મતે:

         “ભાષાઓ એટલે યાદચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવ વડે ઉપયોગમાં લેવાતી વાંચ્ય શ્રાવ્ય ટેવોની વ્યવસ્થાઓ” 

Language r systems of oral auditory habits, used by human for conveyance of message through arbitrary symbolism 

જે.બી .કેરોલના મતે 

                “ભાષા યાદચ્છિક વાતચીત ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક સંઘટનાયુક્ત વ્યવસ્થા છે જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે અને જે માનવ પરિવેશમાં જોવા મળતા પદાર્થો, બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે”.

      A language is a structured system of arbitrary vocal sounds and sequences of sound s which is used, or can be used, in interpersonal communications and by an aggregation of human beings and which rather exhaustively catalogues the things, events and processes in the human environment.

ભાષાએ ધ્વનિના સંકેતોથી બનેલી એક વ્યવસ્થા છે જેટલી ભાષાઓ હોય એ તમામ ભાષાની અલગ અલગ વ્યવસ્થા હોય છે આવી વ્યવસ્થા ક્રમે ક્રમે બદલવી જ પડે એ ટચકાળાને તાળી ના આવાજ ને અલગ અલગ પાડવા પડે આ ચિત્રોની વ્યવસ્થા નથી પણ ભાષા ની સંકેત વ્યવસ્થા એ કુદરતી નથી પણ તે માનવસર્જિત છે કૃત્રિમ છે માણસોએ વિકસાવેલી અલગ અલગ ભાષા છે ભાષા એ પરસ્પર સમાજમાં યા સમુદાય રૂપે જ આવે છે અસ્તિત્વમાં જે ઘણા બધા સમયથી પ્રચલિત કે વપરાશમાં આવવાથી દૃઢ થયેલ છે સ્વીકારાયેલ છે તેમજ અપનાવાયેલ છે જેમ ભાષા અસ્તિત્વમાં આવી ત્યારથી આવે છે લિપિ પણ જે આપણે લિપિ વિશે પણ થોડું જાણીએ. 

લિપિ નો વિકાસ:

              આપણી હાલની ગુજરાતી લિપિ નો ઈતિહાસ એ સો વર્ષનો એટલે કે એક સૈકાનો ગણાય. એની જડમાં જઈએ તો લિપિની શોધમાં આપણો દેશ જ આગળ આવે છે જે ઇસવિસન પૂર્વે 3,500 પછી લેખન પદ્ધતિનો ઉદય થયાનું કહેવાય છે . ચિત્ર લીપી થી આ લેખન પદ્ધતિની શરૂઆત થઈ છે. જંગલો માં પહેલા ગુફાઓ હતી જેમાં ચિત્રો જે દિવાલ ઉપર હોવાના અસંખ્ય પુરાવા પુરાતન શાખા એ આપેલા છે અને આપણને મળેલા છે પછી માણસે ભાષાને વિકસાવી ભાષા ચિત્ર સંકેતોથી ધ્વનિના સંયોજનથી બનેલી છે. વ્યક્તિ જ્યારે પોતાનો સંદેશો બીજા સુધી પહોંચાડવા માટે લોકો ચિત્ર દ્વારા મોકલતા હતા ચિત્રોની મદદથી જુદા જુદા ભાવો જેમ કે ભય, શોક ,ક્રોધ ,પ્રેમ અને સંવેદના ને વ્યક્ત કરવામાં માણસને મુશ્કેલી પડવા લાગી તેથી જુદા જુદા ધ્વનિ અનુસાર તેની સંજ્ઞાઓ યોજી અને સંકેતો ની યોજના કરી એમાંથી કોઈ પ્રભાવશાળી માણસે ધ્વનિ  સૂચક  લિપિ  તૈયાર  કરી  બીજાઓએ એમાં અનુમતિ આપી હોય એમ બન્યું લાગે છે. 

      જુના જમાનામાં ભારતમાં મુખ્યત્વે બ્રાહ્મી અને ખરોષ્ટિ જેવી લિપિઓ ચાલી આવતી હતી. આગળ જતાં બ્રાહ્મી લિપિનો ફેલાવો વધુ થયો. માણસે બાદમાં અંકોની શોધ કરી જેમાં દરેક ધ્વનિ માટે અલગ અલગ ચિન્હો બન્યા. અને અંતે વર્ણમાળા નો ક્રમ વૈજ્ઞાનિક ઢબે ગોઠવાઈ ગયો.

પ્રાચીન લિપિ કાળક્રમે બદલાઈ અને એમાંથી દેવનગરી લિપિ અસ્તિત્વમાં આવી. પછી એમાંથી ગુજરાતી  ભાષા વિકસિત થઈ અને જે દેવ નાગરીમાંથી ઉપરની શીરો રેખા નીકળી ગઈ અને એવા બીજા પણ ઘણા ફેરફાર થયા. આવી રીતે આપણી ગુજરાતી ભાષા દેવ નાગરી લિપિની જ ઉપજ છે. 

ગુજરાતી ભાષા અને ગુજરાત: 

               ગુજરાત રાજ્ય ચારેકોર થી જોડાયેલું છે જેમ ઉત્તરે પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને પશ્ચિમે અરબ સાગર સાથે જોડાયેલું છે. ગુજરાત નામ ગુર્જર જાતિ સાથે સંકળાયેલ છે જે ભારતમાં આવી આ જાતના લોકો પ્રવેશ કરીને ઉત્તર ગુજરાતમાં વસ્યા હતા. આમ ‘ગુર્જર’ શબ્દ પરથી ગુજરાત નામ મળ્યું અને ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી. 

અર્વાચીન સમયમાં ગુજરાતી નામ એ ગુર્જર ભાષા એવું નામ મળેલું જે ભાલણે આપેલું. તેમાંથી અપભ્રંશ ભાષા અસ્તિત્વમાં આવી પછી ગુર્જર ભાષા અસ્તિત્વમાં આવી, પ્રાકૃત કે પાલી ભાષા પણ અસ્તિત્વમાં આવી જે બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયગાળા વખતે એમને ઉપદેશો પણ આ જ ભાષામાં આપેલા છે અને અખાએ ‘પ્રાકૃત’ જ કહીને ઓળખાવેલી , તેમજ ગુજરાતી આખ્યાનકાર પ્રેમાનંદે “ગુજરાતી” શબ્દથી ઓળખાવી જેનો ઉલ્લેખ પ્રેમાનંદ એ દશામાં સ્કંધમાં કરેલો. 

આમ, ગુજરાતી ભાષાની વિકાસ રેખા આપણે ટૂંકમાં આગળ જોઇએ. 

ગુજરાતી ભાષાની વિકાસ રેખા: 

આપણે ગુજરાતી ભાષા જે સતત વહેતા ઝરણાની જેમ પરિવર્તન પામી અસ્તિત્વમાં આવે છે તેને આપણે ટૂંકમાં યુગ પ્રમાણે જોઈએ. 

૧.         જૂની ગુજરાતી: પ્રાચીન યુગ: 12 મી સદી થી 14 મી સદી સુધી 

૨.         મધ્યકાલીન ગુજરાતી: મધ્યકાલીન યુગ: 15 મી સદી થી 16 મી સદી સુધી 

3.         અર્વાચીન ગુજરાતી: અર્વાચીન યુગ: 17 મી સદી થી આજ દિન સુધી 

જે આપણે વિગતે જોઈએ. 

૧) જૂની ગુજરાતી: 

            ઈસવીસન બારમી સદીથી શરૂ કરીએ તો 14 મી સદી સુધીમાં ગુજરાતમાં બોલાતી લખાતી ભાષા’જૂની ગુજરાતી’નામથી ઓળખાતી હતી. જે સિધ્ધરાજ જયસિંહ સોલંકી કાર્ડ માં પ્રચલિત હતી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત”સિદ્ધહેમ”નામના વ્યાકરણ ગ્રંથમાં ઉદાહરણો જે લોકસાહિત્યમાંથી અપભ્રંશ દુહાઓનો ઉલ્લેખ છે જેને જેને ગુજરાતી તરીકે તેમજ ગુજરાતી ભાષાના ઉદયનું પ્રથમ સૂચન કરે છે. 

૨) મધ્યકાલીન ગુજરાતી: 

            15મી સદી થી 16મી સદી સુધીના સમયગાળાને જેમાં લખાતી તેમ જ બોલાતી ભાષાને મધ્યકાલીન ગુજરાતી કહેતા હતા. જે ઇસવીસન 1456માં ‘કાનહડ દે પ્રબંધ’જે ગુજરાત તેમજ રાજસ્થાનની સહિયારી કૃતિ મનાઈ છે, ત્યારથી ગુજરાતી ભાષાનો સ્વતંત્ર વિકાસ શરૂ થાય છે અને અહમદશાહે ગુજરાતનું જુદુ રાજ્ય શરૂ કરેલું. આનાથી ગુજરાતની ભાષાકીય અસ્મિતાને ગતિ મળે છે. 

૩) અર્વાચીન ગુજરાતી: 

૧૭મી સદીથી આજ સુધીમાં જે ભાષા બોલાતી અને લખાતી હતી તે ભાષાને’અર્વાચીન ગુજરાતી’તરીકે ઓળખાય છે તેમજ આ સમયમાં કવિ અખો, શામળ, પ્રેમાનંદ અને દયારામ જેવા મોટા ગજાના કવિઓ થઈ ગયા. આ પછી ગુજરાતી ભાષા વધુ સુદ્રઢ બની. આ સમયગાળાને પંડિત યુગ પણ કહે છે. 

       આમ, ભાષાને વાર રૂપ બનાવવા તેમજ સુદ્રઢ અને અર્થસભર બનાવવા માટે અનેક પ્રયત્ન થયા છે. નર્મદથી આગળ ગોવર્ધનરામ ત્રિપાઠી, આનંદ શંકર ધ્રુવ વગેરે એ અરસાના ભાષા સાહિત્ય ના ખરા ઘડવૈયા છે. 

       ગાંધીયુગથી ગાંધીના આવ્યા પછી ગુજરાતી ભાષાના બીજા પાસાઓ ભાષા રૂપે મંડાયા પછી તો ક. મા. મુનશી, ર. વ. દેસાઈ તેમજ કાકા સાહેબ કાલેલકર ગાંધીયુગથી વધુ પ્રભાવિત થયેલા. મોટા ગજાના સર્જકો તેમજ ભાષાને ખેડનારા ખરા ખેડુઓ જેમણે ભાષાની કાયાપલટ કરી દીધી. 

આમ, તમામે તમામ ભાષાની જનની તો અંતે સંસ્કૃત જ છે છતાં તે પરિવર્તન પામીને આજે કેવા જુદા જુદા સ્વરૂપે વિહરી છે જેમાં કેટ કેટલાય વિદ્વાનો તેમજ તત્વચિંતકોના સહિયારા પ્રયાસે ભાષામાં સતત ભાષાકીય પરિવર્તન આવતા જ રહ્યા છે. જેમાં આપણે હાલની વાત કરીએ તો ઘણા બધા પરિવર્તનો ભાષાકીય સ્તરે જોવા મળે છે. 

અર્વાચીન યુગમાં ભાષાકીય પરિવર્તન એટલી હદે આવી ગયા છે કે લોકો ગુજરાતી છોડી માતૃભાષા છોડી અંગ્રેજી ભાષા તરફ વધુ ઝુકયા છે અને પોતાના બાળકોને નવી દિશા તરફ દોરે છે. તેમજ જર્મન, સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓ પણ લોકો શીખે છે. આમ ભાષામાં ઘણા મોટા ફેરફાર થયેલા જોવા મળે છે. જે આપણે માતૃભાષા તરફ ઓછું ખેંચાણ અનુભવે છે અને આપની સંસ્કૃતિ એનાથી વિમુખ થતી જોવા મળે છે એ ના ચાલે. આપણે આપણી સંસ્કૃતિની સભ્યતા જાળવવી હોય તો આપણે માતૃભાષા તરફ ઝૂકાવ વધુ રાખવો જોઈએ અને અપનાવવો જોઈએ.

સંદર્ભસૂચિઃ

૧.      ભાષા વિવેક

         ભાષા નિયાકની કચેરી,

         દ્વિતીય – ૨૦૧૦, ગુજરાત રાજય, ગાંધીનગર.

આધુનિક ભારતમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક પરિવર્તનના કારણે તાદ્રશ્ય થતી મનોભારની અસર

પટેલ સોનલ કે.

પીએચ. ડી. શોધાર્થી,હેમ.ઉ. ગુજ. યુનિ.પાટણ

સારાંશ 

          પ્રસ્તુત સંશોધનમાં નોકરી કરતી મહિલાઓના આર્થિક પરિવર્તનના કારણે એમના મનોભારની અસર જેમાં નિરીક્ષણ પદ્ધતિ દ્વારા 50 નોકરી કરતી મહિલાઓ અને 50 નોકરી ન કરતી મહિલાઓ લીધી અને સામાન્ય રીતે તે ગૃહિણીઓ હતી જેનું નિરીક્ષણ કરતી વખતે તારણ એવું જોવા મળે છે કે નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર ઓછો જોવા મળે છે બીજી સ્ત્રીઓની સરખામણી કરતા જોયું કે આર્થિક રીતે મનોભાર ખૂબ જ હળવો તેમજ રોજિંદી જીવનશૈલી નો તાલમેલ પણ સારો હોય છે કાર્યભારણ હોવા છતાં આર્થિક પરિસ્થિતિના કારણે મનોભારની હળવાશ જોવા મળે છે

પ્રસ્તાવના 

            આજના આધુનિક યુગમાં ઝડપી પરિવર્તનોના સમયગાળામાં બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવું પડકારરૂપ છે અને તેના કારણે જ લોકો મનોભારનો ભોગ બને છે. મનુભારની ઉત્પત્તિ કરનારા ઘટકોમાં રોજિંદા જીવનના કે આકસ્મિત બનતા પ્રાકૃતિક માનવસર્જિત કારણોનો સમાવેશ થાય છે મનોભારના લીધે મનુષ્યની આવેગીક, બોધાત્મક, શારીરિક અને વાર્તનિક પ્રક્રિયાઓ પર વિપરીત અસર પડે છે.

આવનારા વર્ષોમાં લોકોએ મનોભારની સાથે સુખરૂપ જીવવું હશે તો માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયત્નો કરવા પડશે. જેમાં મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. માનસિક રીતે સ્વસ્થ્ય જીવન જીવવા માટે વ્યક્તિએ સર્વાંગી અભિગમ અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે.

મનોભારની વ્યાખ્યા અને અર્થ 

          “મનોભાર એટલે હતાશા,સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે.”

         મનોભાર એ ઉદીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે,જે સંતુલન જોખમાવે છે અને બોજો નાંખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે.”

       તનાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબાગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગીક અનુભવો જે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે.

                                                         સારાસન અને સારાસન 

મનોભારનો અર્થ થાય છે “ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ” જેને કારણે તનાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના બદલાય છે. આમ, મનોવિજ્ઞાનમાં મનુષ્યની આંતરિક-બાહ્ય, શારીરિક- માનસિક સ્થિતિને બદલવા માટે જવાબદાર ઘટનાઓ બાહ્ય ઉદ્દીપકોને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. આમ, મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એ એવી આંતરિક કે બાહ્ય પરિસ્થિતિ છે જેને લીધે તનાવ અને થાક ઉત્પન્ન થાય છે જેનાથી હતાશા પેદા થાય છે. 

મનોભારનું સ્વરૂપ 

મનોભારના સ્વરૂપો નીચે દર્શાવેલ છે. 

  • મનોભારના ત્રણ પ્રકારો છે 

          મનોભારના મુખ્ય ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જેમાં સંઘર્ષ,હતાશા અને દબાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • મનોભારનુ પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે 

મનોભારની બાબતમાં માણસે માણસે વિવિધતા અને દ્વિતીયતા જોવા મળે છે એક જ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ સમાન રીતે મનોભાર અનુભવી શકતું નથી. એવી જ રીતે એક જ સમયે એક જ મનોભાર અનુભવે એવું પણ નથી. મનોભારની રીત વ્યક્તિની જાતિ, ઉંમર, વ્યવસાય, આર્થિકસ્થિતિ, અભિરુચિ, કૌશલ્ય આ બધા ઘટકો ઉપર આધાર રાખે છે.

  • મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે 

વ્યક્તિને કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ લાગે છે, જેના લીધે તનાવ કે મનોભારનો અનુભવ થાય છે. તેના માટે જવાબદાર ઘટકો વ્યક્તિ જાણતો હોતો નથી જેથી કહી શકાય કે મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે આવા અજ્ઞાત કારણોના લીધે અનુભવાતા મનોભાર માટે દમિત લાગણીઓ, દમિત પ્રેરણાઓ, આવેગો વગેરે બાબતો કારણરૂપ બને છે.

  • મનોભારનો સામનો કરવો કિંમત માગી લે છે 

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં મનોભારનો સામનો કરવો પડે છે અને તેની સાથે સમાયોજન સાધવું પડે છે. તીવ્ર મનોભારનો સામનો કેવી રીતે કરવો તેનું શિક્ષણ મેળવવા વ્યક્તિએ શક્તિ, સાધનો કે સમયના સ્વરૂપમાં કિંમત ચૂકવવી પડે છે. મનુષ્યએ મનોભારનો સામનો કરવાની ક્ષમતા કેળવવા આ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડે છે.

  • મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે 

તીવ્ર મનોભારની પરિસ્થિતિમાં મનુષ્યનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે, પરિસ્થિતિની સમજણ મર્યાદિત બને, બોધાત્મક ક્રિયાઓ સ્થગિત થાય અને તે એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. સમસ્યાનો ઉકેલ શોધવા માટે જડ વલણ અને અપરિવર્તનશીલ ક્રિયા અપનાવે છે. મનોભાર જેટલું તીવ્ર અને વ્યક્તિની તેને પહોંચી વળવાની તૈયારી ઓછી તેટલા પ્રમાણમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે કે કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

  • મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે 

મનોભાર હંમેશા નકારાત્મક કે નુકશાનકારક જ હોય તેવું હોતું નથી. કેટલીક વાર મનોભારના વિધાયક પરિણામો પણ હોઈ શકે છે. મનોભારના પરિણામે વ્યક્તિ જાગૃત રહે, તૈયારી કરે, મહેનત કરે, સક્રિય રહે તો તેનાથી ફાયદો થવાની સંભાવના છે.

હેતુ:     આધુનિક ભારતમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક પરિવર્તનના  કારણે મનોભાર કેવો હોય છે તેનું નિરીક્ષણ કરવું 

સંશોધન યોજના 

પ્રસ્તુત સંશોધનમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર અંગે તપાસ કરવાની હતી જેમાં નિરીક્ષણ પદ્ધતિ દ્વારા 50 નોકરી કરતી મહિલાઓ અને 50 નોકરી ન કરતી મહિલાઓ લીધી હતી. જે ગૃહિણીઓ હતી કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી નિરીક્ષણ પદ્ધતિનો જ ઉપયોગ કર્યો છે. 

સ્વતંત્ર ચલ

પરિવર્ત્યો

}

નોકરી કરતી મહિલાઓ        

નોકરી ન કરતી મહિલાઓ           

           મનોભાર નો અભ્યાસ           –           આધારિત ચલ 

અહીં સ્વતંત્ર ચલ તરીકે નોકરી કરતી મહિલાઓ અને નોકરી ન કરતી મહિલાઓ અથવા ગૃહિણીઓનુ નિરીક્ષણ કર્યું છે.

તારણો 

  1.  નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર હળવો થયો.
  2.  કોઈપણ નિર્ણય યોગ્ય સમજશક્તિ પૂર્વક,શાંતિથી ચોક્કસ રીતે લે છે.

3.   પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર સાધી નોકરીની સાથે સાથે તેમની જવાબદારી બખૂબી નિભાવે છે.

શ્રમ વિભાજનના સ્થળાંતર થી આદિવાસી મહિલામાં આવેલા આર્થિક પરિવર્તન

બારોટ અમીષા સંજયભાઈ

(પીએચ.ડી સ્કૉલર),અનુ॰ સમાજશાસ્ત્ર વિભાગ,સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર

પ્રસ્તાવના :

સાંપ્રત સમયમાં સમાજમાં અનેક  બદલાવ આવેલા જોવા મળી રહે છે. અને તેમાં આપણે પરિવર્તનની દિશા ખૂબજ ઝડપ ઝડપી છે. તેમાં ઘણા બધા પરિબળો અસર છે. વર્તમાન સમયમાં શિક્ષણ અને ટેકનોલોજી નો વ્યાપ ખૂબજ વધતો ગયો છે. તેના પરિણામે સમાજમાં નવા નવા વિકસિત પ્રવાહો નો દોર શરૂ થયો છે. આમ પણ પ્રાચીન સમયથી પરિવર્તનને સંસારના નિયમ ગણે છે. તેવી જ રીતે વિકસિત ભારતમાં નવા સમીકરણો અને આધુનિક થયેલ  ટેકનોલોજી જેવા પરિબળોને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે॰ જેમાં ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણ જેવા મહત્વના પરિબળોના કારણે સમાજમાં નવો અભિગમ અસ્તિત્વમાં આવ્યો છે. અને ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભમાં જોઈએ તો વિકસિત ભારતમાં પણ પરિવર્તન ઝડપી બન્યું છે. આથી પરિસ્થિતિ શ્રમના અનેક વિભાજન દ્વારા પણ સમાજમાં જુદા જુદા વિસ્તારો અને જ્ઞાતિ વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે.

આધુનિક ક્રાંતિની શરૂઆત 18મી સદી પછીના દસકામાં શરૂ થયેલી જોવા મળે છે. આજના યુગને ટેકનોલોજી અને ઔદ્યોગિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોના કારણે અનેક નવા- નવા પરિવર્તનો સમાજમાં આવેલા જોવા મળે છે. તેમાં આદિવાસી સમાજમાં શ્રમ વિભાજનની વાત કરવામાં આવે તો તેમાં સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટું પરિવર્તન આવેલું છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે શ્રમવિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીઓ માત્ર ઘરનું કામ કરવું, ઘરના સભ્યો અને બાળકોને સાચવવા, તેમજ જમવાનું બનાવું વગેરે સ્ત્રીઓ કરતી હતી. તેમજ પુરુષ પૈસા કમાવીને ઘરમાં આપતા હતા. આ પ્રકારના શ્રમવિભાજનમાં ખૂબ મોટું પરિવર્તન આવેલું છે. જેની ચર્ચા નીચે  કરવામાં આવેલી છે

માનવીને આર્થિક પ્રવૃત્તિ કરવી અનિવાર્ય છે. કારણ કે તેના ઉપર જ તેના જીવન નિર્વાહનો આધાર રહેલો હોય છે. અર્થવ્યવસ્થાની ઉત્ક્રાંતિ દરેક તબક્કે માનવીને એક યા બીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. તેમ જણાય છે.કે આથી ઉત્પાદન ઉપભોગ વિનિમયની વ્યવસ્થા દરેક સમાજમાં દરેક સમયે જોવા મળે છે॰

“માર્શલ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે. કે અર્થશાસ્ત્રના અભ્યાસને માનવીના સમગ્ર અભ્યાસનો એક ભાગ ગણાવે છે. અર્થશાસ્ત્ર માનવીના જીવનના આર્થિક પાસાનો અથવા ક્રિયાનો અભ્યાસ કરે છે. અને આર્થિક ક્રિયા એ સમગ્ર સામાજિક ક્રિયાનું એક જ અંગ છે. આ અર્થ વ્યવસ્થા અને સમાજશાસ્ત્ર વચ્ચેની નિકટનો સંબંધ છે. માનવીના જે આર્થિક વ્યવહારો છે. તેના અધ્યયન માટે અન્ય સામાજિક શાસ્ત્રોનું જ્ઞાન આવશ્યક અને ઉપયોગી નીવડે છે। “

ચાવીરૂપ શબ્દ : શ્રમ  વિભાજન ,સ્થળાંતરિત ,આદિવાસી મહિલા, આર્થિક પરિવર્તન

પરિવર્તનના સ્ત્રોતો:    

ભારત એ વિકાસશીલ  દેશ છે. જેમાં અનેક નવા- નવા પરિવર્તન આવ્યા છે. ટેકનોલોજી અને શિક્ષણના માધ્યમ થકી અનેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યા છે. તેમાં આજના સમયમાં આદિવાસી સમાજ મહિલાઓ ના દરજ્જામાં મોટું પરિવર્તન આવ્યું છે. આદિવાસી સમાજમાં મહિલાઓ માત્ર ઘરનું કામ કરીને રહેતી હતી. તે ઘરની બહાર પણ નીકળી ન શકતી. પોતાના સમાજ રીતી રિવાજો ના કારણે તેમના વિકાસમાં અવરોધ ઊભો થતો હતો. પણ આજના સમયમાં પરિસ્થિતિ તદ્દન વિરુદ્ધ છે॰ આજે આદિવાસી સમાજમાં સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થતી હોવાના કારણે તેમના સ્થાનમાં, ભુમિકામાં મોટો પરિવર્તન આવેલ છે. શિક્ષણના માધ્યમ થકી પરિવર્તન નીપજીયું છે.

આદિવાસી સમાજમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી થઈ છે. તેમ જ તે સરકારી નોકરીઓ , ખાનગી ક્ષેત્ર કામમાં જોડાતી થઈ છે. સ્ત્રીઓ સ્વતંત્ર અને સશક્ત તેમજ સ્વાવલંબન બની રહી છે. તેને કોઈ પુરુષને આધીન રહેવું પડતું નથી. આમાં ઘણી બાબતોમાં પરિવર્તન આવ્યું છે. જે નીચે મુજબ છે.

શિક્ષણ ક્ષેત્ર પરિવર્તન :

સરકાર દ્વારા આદિવાસી સમાજની મહિલાઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. તેમજ તેમને શિષ્યવૃત્તિની પણ અલગથી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ભણવા માટેનો અન્ય ખર્ચો પણ સરકાર પૂરો પાડે છે. જેનાથી આદિવાસી સમાજની સ્ત્રીઓ શિક્ષિત અને રોજગાર મેળવતી થાય છે. તે તેનો મુખ્ય ઉદ્દેશ છે.

રોજગારીની તકો:

આદિવાસી સમાજની સ્ત્રીઓ માટે રોજગારીની તકોમાં વધારો કરવામાં આવ્યો છે. દરેક ક્ષેત્રમાં તેમની અનામત રાખવામાં આવે છે॰ તેમને પૂરતી રોજગારી મળી રહે તે માટે તેમને પહેલી તક આપવામાં આવે છે. અને તે આજે સાબિત થયેલું છે. દરેક ક્ષેત્રમાં આદિવાસી મહિલાઓ કામ કરતા જોવા મળે છે.

ઉદા; શિક્ષણ ક્ષેત્રે, સરકારી કાર્યાલયો, બેન્કિંગ ક્ષેત્ર, ખાનગી કંપનીઓ, સહકારી મંડળીઓ, મંડળો વગેરે માટે પોતાનું કામ બચાવે છે. જેનાથી તે રોજગાર મેળવે છે. અને પગભર બને છે.

તે ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓને સબસીડી અને લોન ની યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે.. આર્થિક રીતે મજબૂત બનવા માટે આદિવાસી મહિલાઓને સરકાર તરફથી નાણાની સહાય પૂરી પાડવામાં આવે છે. જેનાથી તે પોતાનો નાનો- મોટો ધંધો શરૂ કરી શકે છે.

હાલના સમયની વાત કરીએ તો ગૃહઉદ્યોગનું પ્રમાણ વધ્યું છે. એક કરતાં વધારેમહિલાઓ ભેગી થઈને ઘરમાં એક નાની- મોટી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને તેને બજારમાં લાવીને વેચે છે. જેનાથી તેમને આર્થિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ તેમના ગૃહઉદ્યોગ અને મોટા પાયા પર શરૂ કરી શકાય છે।

 ઉદા; હાલના સમાચારમાં આદિવાસી તેલ ખૂબ જ પ્રચલિત બન્યું છે.

કૃષિ આધારિત:

આદિવાસી સમાજ એ કૃષિ સાથે જોડાયેલો સમુદાય છે. જેમાં સ્ત્રીઓ પણ કામ કરતી જોવા મળે છે॰ સરકાર કૃષિ આધારિત અનેક સહાય પૂરી પાડે છે. જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે. અને તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. આદિવાસી સમાજમાં જે સ્થળાંતરિત થયેલા આદિવાસી છે. તેમાં સ્ત્રીઓના આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આદિવાસી સમાજની સ્ત્રીઓના સ્થાન દરજ્જો ભૂમિકા વગેરેમાં પરિવર્તન આવ્યું છે. સરકાર થકી આદિવાસી સમુદાયમાં સ્ત્રી સશક્તિકરણ શિક્ષણનું મહત્વ આર્થિક પરિસ્થિતિ વગેરે જેવી બાબતો પર જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જેના થકી એ સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ આપવામાં આવતી હોવાથી રોજગાર પણ પ્રાપ્ત થાય છે. જેનાથી સ્ત્રીઓ જાગૃત થાય છે. અને પોતાના ગામ અને સમુદાયમાંથી બહાર આવીને રોજગાર મેળવતી થાય છે. અને પોતાની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવે છે. આજના સમયમાં અનેક આદિવાસી સ્ત્રી -પુરુષ સ્થળાંતરિત થયા છે. અને તેમાં સ્ત્રીઓના સ્થાન અને આર્થિક ક્ષેત્રે ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે। તેની સાથે -સાથે તેમની સંસ્કૃતિ, ભાષા, રહેણી, કલા- કૌશલ્યમાં પરિવર્તન પણ આવ્યું છે.

સારાંશ  :

પરિવર્તન એ સતત ચાલતી એક પ્રક્રિયા છે. પરિવર્તન ક્યારેય અટકતી જતું નથી. દરેક ક્ષેત્રમાં દરેક પાસામાં પરિવર્તન આવતું જોવા મળે છે. તેમાં આજે સામાજિક, આર્થિક રાજકીય, શૈક્ષણિક બધા જ માં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે. તેમાં આપણે જોયું કે આદિવાસી સમાજની સ્ત્રીઓ આર્થિક પરિસ્થિતિમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. જેમ- જેમ સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થઈ છે. તેમ -તેમ તે પોતાનું ગામ, સમુદાય, સમાજને છોડીને શહેર તરફ સ્થળાંતર કરતી થઈ છે. જેના કારણે તેઓ આર્થિક રીતે સધ્ધર બનતા ગયાછે. સમાજમાં સ્ત્રીઓનું પણ માન- સન્માન વધ્યું છે. દરજજો પણ ઊંચો થયો છે. માટે શ્રમ  વિભાજનના સ્થળાંતરથી આદિવાસી મહિલાઓમાં આર્થિક છે. પરિવર્તનની સાથે સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક ઘણા નાના- મોટા પરિવર્તનો આવ્યાછે.

સંદર્ભ

 ૧)  આદિવાસી સમાજ : પ્રો જે .સી. પટેલ- ડો. સુભાષ પાંડર

૨)  આ પણ ગુજરાત છે દોસ્તો – ડો વિધુત જોષી

૩)  આદિવસી સમાજનું સમાજસાસ્ત્ર –પ્રો .એ .જે શાહ

૪)  ગુજરાતની જનજાતિય સંસ્કૃતિ – અરુણ વાઘેલા

वर्तमान समय में भारतीय शिक्षा प्रणाली में चुनौतियाँ और समाधान

  डो. रांभीबहन  एस. बापोदरा


अध्यापक: श्री आर. पी. अनडा कॉलेज  ऑफ एज्युकेशन,      बोरसद

प्रस्तावना:-

             वर्तमान समय में भारतीय शिक्षा प्रणाली में कई चुनौतियाँ और मुद्दे देखे जा सकते हैं। बच्चों को बेहतर और उन्नत शिक्षा प्रदान करने के लिए इन चुनौतियों और मुद्दों को हल करने की आवश्यकता है। देश के लिए एक स्थायी भविष्य सुनिश्चित करने के लिए बच्चों को उचित शिक्षा प्रदान की जानी चाहिए। स्वतंत्रता के बाद से अब तक भारतीय शिक्षा प्रणाली में बहुत कुछ बदल गया है। हालाँकि, समग्र शिक्षा प्रणाली में कुछ समस्याएँ और खामियाँ बनी हुई हैं जिन्हें दूर करने की आवश्यकता है। यह देखा जा सकता है कि शिक्षा के मामले में भारत 50 देशों में दूसरे स्थान पर है। पूरे लेख में भारतीय शिक्षा प्रणाली की वर्तमान स्थिति पर चर्चा की जाएगी। इस संदर्भ में, वर्तमान शिक्षा प्रणाली में चुनौतियां और उनके समाधानों की भी चर्चा की जाएगी।

वर्तमान समय में भारतीय   शिक्षा की स्थिति:

            भारतीय शिक्षा और सामाजिक व्यवस्थाएँ बच्चों के प्रति बहुत ही लचीली हैं और उनकी भावनाओं, विचारों और महत्वाकांक्षाओं को पूरी तरह से नजरअंदाज करती हैं। बच्चों पर 3 साल की उम्र से ही पढ़ाई का दबाव डाला जाता है । अच्छा प्रदर्शन न करने वालों को माता-पिता और समाज मूर्ख और घृणित मानते हैं। यूनेस्को के आंकड़ों के अनुसार  , भारत में प्रति छात्र शिक्षा पर सार्वजनिक व्यय दर सबसे कम है , खासकर चीन जैसे अन्य एशियाई देशों की तुलना में अधिकांश स्कूलों में शिक्षा एक आयामी है, जिसमें अंकों पर अत्यधिक ध्यान दिया जाता है । इसमें सभी स्तरों पर प्रशिक्षित शिक्षकों की उपलब्धता की कमी भी शामिल है। भारतीय शिक्षा प्रणाली में गुणवत्तापूर्ण शिक्षक गायब कड़ी हैं। यद्यपि उत्कृष्टता के क्षेत्र मौजूद हैं, शिक्षण की गुणवत्ता, विशेषकर सरकारी स्कूलों में, मानकों के अनुरूप नहीं है।

             शिक्षा की वर्तमान स्थिति में  पर्याप्त बुनियादी ढांचे की कमी, शिक्षा पर कम सरकारी व्यय ( जीडीपी का 3.5% से कम  ) और शिक्षा के लिए एकीकृत जिला सूचना प्रणाली (यूडीआईएसई) के अनुसार   राष्ट्रीय स्तर पर छात्र-से-शिक्षक अनुपात जैसी प्रमुख चुनौतियों का सामना करना पड़ता है। प्राथमिक विद्यालयों के लिए  24:1 है। 77 प्रतिशत की साक्षरता दर के साथ, भारत अन्य ब्रिक्स देशों से पीछे है, जिनकी साक्षरता दर 90 प्रतिशत से ऊपर है । इन सभी देशों में छात्र-शिक्षक अनुपात बेहतर है। इसलिए भारत न केवल खराब गुणवत्ता वाले शिक्षकों से जूझ रहा है, बल्कि शिक्षा के क्षेत्र में बेहतर काम करने वाले अन्य देशों की तुलना में यहां कुल शिक्षक भी कम हैं।

            मानव संसाधन विकास मंत्रालय के आंकड़ों से पता चलता है कि प्राथमिक विद्यालय में प्रवेश करने वाले सभी छात्रों में से केवल आधे ही उच्च प्राथमिक स्तर तक पहुंच पाते हैं और आधे से भी कम 9-12 कक्षा चक्र में प्रवेश पाते हैं । कक्षा तीन से पांच तक नामांकित बच्चों में से केवल 58 प्रतिशत बच्चे ही कक्षा एक का पाठ पढ़ सकते हैं। आधे से भी कम (47 प्रतिशत) दो अंकों का सरल घटाव करने में सक्षम थे। कक्षा पाँच से आठ तक के केवल आधे बच्चे ही कैलेंडर का उपयोग कर सकते हैं।वे बुनियादी कौशल में भी दक्ष नहीं पाए गए; कक्षा चार के लगभग दो-तिहाई छात्र रूलर से पेंसिल की लंबाई मापने में महारत हासिल नहीं कर सके । एक के बाद एक अध्ययन से पता चला है कि किसी देश में आर्थिक विकास का असली संकेतक वहां के लोगों की शिक्षा और भलाई है । हालाँकि, भारत ने पिछले तीन दशकों में तेजी से आर्थिक प्रगति की है, लेकिन एक क्षेत्र जिस पर पर्याप्त ध्यान नहीं दिया गया है वह है प्राथमिक शिक्षा की गुणवत्ता।

भारत में शिक्षा क्षेत्र में समसामयिक चुनौतियाँ:-

महामारी प्रभाव:- 

          लगभग 23.8 मिलियन अतिरिक्त बच्चे और युवा (पूर्व-प्राथमिक से तृतीयक तक) अगले वर्ष पढ़ाई छोड़ सकते हैं या उन्हें स्कूल तक पहुंच नहीं मिल पाएगी। एएसईआर रिपोर्ट 2020 के अनुसार,  5%  ग्रामीण बच्चे  वर्तमान में 2020  स्कूल वर्ष के लिए नामांकित नहीं हैं, जो 2018 में 4% से अधिक है। यह अंतर सबसे कम उम्र के बच्चों (6 से 10) में सबसे तेज है, जहां 2020 में 5.3% ग्रामीण बच्चों ने अभी तक स्कूल में दाखिला नहीं लिया था, जबकि 2018 में यह केवल 1.8% था।

डिजिटल विभाजन:-

          देश के भीतर राज्यों, शहरों और गांवों और आय समूहों में एक बड़ा डिजिटल विभाजन है (डिजिटल शिक्षा विभाजन पर राष्ट्रीय सांख्यिकी संगठन सर्वेक्षण)। देश में लगभग 4% ग्रामीण परिवारों और 23% शहरी परिवारों के पास कंप्यूटर थे और 24% घरों में इंटरनेट की सुविधा थी।

शिक्षा की गुणवत्ता:-

           कक्षा 1 में  केवल 16% बच्चे निर्धारित स्तर पर पाठ पढ़ सकते हैं , जबकि लगभग 40% बच्चे अक्षरों को भी नहीं पहचान सकते हैं। कक्षा 5 के केवल 50 प्रतिशत बच्चे ही कक्षा 2 का पाठ पढ़ पाते हैं। (एएसईआर रिपोर्ट के निष्कर्ष।

बुनियादी ढांचे की कमी:-

           2019-20 के लिए  शिक्षा के लिए एकीकृत जिला सूचना प्रणाली (UDISE)  के अनुसार  , केवल 12% स्कूलों में इंटरनेट सुविधाएं हैं और 30% में कंप्यूटर हैं।

इनमें से लगभग  42% स्कूलों में फर्नीचर की कमी थी, 23% में बिजली की कमी थी,  22% में  शारीरिक रूप से अक्षम लोगों के लिए रैंप की कमी थी , और  15% में वॉश सुविधाओं  (जिसमें  पीने का पानी, शौचालय और हाथ धोने के बेसिन शामिल हैं ) की कमी थी।

         अधिकांश स्कूल अभी भी आरटीई बुनियादी ढांचे के पूरे सेट का अनुपालन नहीं कर रहे हैं। उनके पास पीने के पानी की सुविधा, एक कार्यात्मक सामान्य शौचालय की कमी है और लड़कियों के लिए अलग शौचालय नहीं हैं।

अपर्याप्त शिक्षक और उनका प्रशिक्षण:-

          भारत का  24 :1 अनुपात स्वीडन के 12:1, ब्रिटेन के 16:1, रूस के 10:1 और कनाडा के 9:1 से काफी कम है। इसके अलावा उन शिक्षकों की गुणवत्ता, जिन्हें कभी-कभी राजनीतिक रूप से नियुक्त किया जाता है या पर्याप्त रूप से प्रशिक्षित नहीं किया जाता है, एक और बड़ी चुनौती है।

सरकारी स्कूल में नामांकन की गिरती हिस्सेदारी:- 

          भारत के सरकारी स्कूल में पढ़ने वाले बच्चों का अनुपात अब घटकर 45 प्रतिशत रह गया है; अमेरिका में यह संख्या 85 प्रतिशत, इंग्लैंड में 90 प्रतिशत और जापान में 95 प्रतिशत है।

बहुत सारे स्कूल:  हमारे पास बहुत सारे स्कूल हैं और 4 लाख में 50 से कम छात्र हैं (राजस्थान, कर्नाटक, जम्मू-कश्मीर और उत्तराखंड में 70 प्रतिशत स्कूल)। चीन में कुल छात्र संख्या हमारे स्कूलों की 30 प्रतिशत के साथ समान है।

स्कूल छोड़ने वालों की भारी संख्या:

         नस्कूल छोड़ने वालों की दर, विशेषकर लड़कियों की, बहुत अधिक है। गरीबी, पितृसत्तात्मक मानसिकता, स्कूलों में शौचालयों की कमी, स्कूलों से दूरी और सांस्कृतिक तत्व जैसे कई कारक बच्चों को शिक्षा से बाहर कर देते हैं।

कोविड ने नई तात्कालिकता पैदा की; रिपोर्टों से पता चलता है कि माता-पिता की वित्तीय चुनौतियों के कारण इस वर्ष हरियाणा के निजी स्कूल के 25 प्रतिशत छात्रों ने पढ़ाई छोड़ दी है।6-14 आयु वर्ग के अधिकांश छात्र अपनी शिक्षा पूरी करने से पहले ही स्कूल छोड़ देते हैं। इससे वित्तीय और मानव संसाधनों की बर्बादी होती है। राष्ट्रीय परिवार स्वास्थ्य सर्वेक्षण-5 के अनुसार  ,  2019-20  स्कूल वर्ष  से पहले स्कूल छोड़ने के लिए   6 से 17 वर्ष की  आयु की 21.4% लड़कियों  और  35.7% लड़कों द्वारा पढ़ाई में रुचि न होना बताया गया था।

प्रतिभा पलायन की समस्या:-

         आईआईटी और आईआईएम जैसे शीर्ष संस्थानों में प्रवेश पाने के लिए कड़ी प्रतिस्पर्धा  के कारण  , भारत में बड़ी संख्या में छात्रों के लिए एक चुनौतीपूर्ण शैक्षणिक माहौल तैयार हो जाता है, इसलिए वे विदेश जाना पसंद करते हैं, जिससे हमारा देश अच्छी प्रतिभा से वंचित हो जाता है। भारत में शिक्षा का मात्रात्मक विस्तार अवश्य हुआ है   लेकिन  गुणात्मक मोर्चे पर (छात्र के लिए नौकरी पाने के लिए आवश्यक) पिछड़ रहा है। बड़े पैमाने पर निरक्षरता: संवैधानिक निर्देशों और शिक्षा को बढ़ाने के उद्देश्य से किए गए प्रयासों  के बावजूद   , लगभग  25% भारतीय अभी भी निरक्षर हैं,  जो उन्हें  सामाजिक और डिजिटल रूप से भी बाहर कर देता है।

भारतीय भाषाओं पर पर्याप्त ध्यान का अभाव:-

          भारतीय भाषाएँ अभी भी अविकसित अवस्था में हैं,  विशेष रूप से विज्ञान विषयों में शिक्षा का माध्यम अंग्रेजी है , जिसके परिणामस्वरूप  ग्रामीण छात्रों के लिए असमान अवसर हैं । साथ ही,  भारतीय भाषा में  मानक प्रकाशन उपलब्ध नहीं हैं।

लिंग-असमानता : –

           हमारे समाज में पुरुषों और महिलाओं दोनों के लिए शिक्षा के अवसर की समानता सुनिश्चित करने के सरकार के प्रयासों के बावजूद,  भारत में, विशेष रूप से ग्रामीण क्षेत्रों में महिलाओं की साक्षरता दर अभी भी बहुत खराब बनी हुई है। संयुक्त राष्ट्र बाल कोष (यूनिसेफ) के अनुसार, गरीबी और स्थानीय सांस्कृतिक प्रथाएं (  कन्या भ्रूण हत्या, दहेज और कम उम्र में विवाह) पूरे भारत में शिक्षा में लैंगिक असमानता में एक बड़ी भूमिका निभाती हैं।शिक्षा में एक और बाधा  देश भर के स्कूलों में स्वच्छता की कमी है।

बुनियादी ढांचे की कमी:-

        जर्जर संरचनाएं, एक कमरे वाले स्कूल, पीने के पानी की सुविधा, अलग शौचालय और अन्य शैक्षणिक बुनियादी ढांचे की कमी एक गंभीर समस्या है।

भ्रष्टाचार और लीकेज :-

          केंद्र से राज्य और स्थानीय सरकारों से लेकर स्कूल तक धन के हस्तांतरण में कई बिचौलियों की भागीदारी होती है।

वास्तविक लाभार्थियों तक पहुंचने तक फंड ट्रांसफर काफी कम हो जाता है। भ्रष्टाचार और लीक की उच्च दर प्रणाली को नुकसान पहुंचाती है, इसकी वैधता को कमजोर करती है और हजारों ईमानदार प्रधानाध्यापकों और शिक्षकों को नुकसान होता है।

शिक्षकों की गुणवत्ता:-

      अच्छी तरह से प्रशिक्षित, कुशल और जानकार शिक्षकों की कमी जो उच्च गुणवत्ता वाली शिक्षा प्रणाली की नींव प्रदान करते हैं। शिक्षकों की कमी और कम योग्य शिक्षक, दोनों ही खराब भुगतान और प्रबंधित शिक्षण संवर्ग का कारण और प्रभाव हैं।

कम वेतन:-

            शिक्षकों को कम वेतन दिया जाता है जिससे उनकी रुचि और काम के प्रति समर्पण प्रभावित होता है। वे ट्यूशन या कोचिंग सेंटर जैसे अन्य रास्ते तलाशेंगे और छात्रों को इसमें भाग लेने के लिए मनाएंगे।इसका दोहरा प्रभाव पड़ता है,  पहला तो स्कूलों में शिक्षण की गुणवत्ता गिरती है और दूसरा, मुफ्त शिक्षा के संवैधानिक प्रावधान के बावजूद गरीब छात्रों को पैसे खर्च करने के लिए मजबूर होना पड़ता है।

शिक्षक की अनुपस्थिति :-

            विद्यालय समय में शिक्षकों की अनुपस्थिति बड़े पैमाने पर है। जवाबदारी की कमी और ख़राब शासन संरचनाएँ समस्याओं को बढ़ाती हैं।

उत्तरदायित्व की कमी:-

            विद्यालय प्रबंधन समितियाँ  काफी हद तक निष्क्रिय हैं। कई तो केवल कागजों पर ही मौजूद हैं।माता-पिता अक्सर अपने अधिकारों के प्रति जागरूक नहीं होते हैं और यदि हैं भी तो उनके लिए अपनी आवाज उठाना कठिन होता है।

ये कुछ तरीके हे जिनका प्रयोग करके भारत की शिक्षा प्रणाली मे सुधार किया जा सकता हैं।

ग्रामीण शिक्षा मे सुधार:

               भारत मे ग्रामीण क्षेत्र की शिक्षा का स्तर बहुत बेकार है। भारत मे ग्रामीण क्षेत्र की शिक्षा मे सुधार की बहुत आवश्यकता है। भारत सरकार को ग्रामीण क्षेत्र मे अच्छे शिक्षकों की नियुकित की जानी चाहिए। ग्रामीण शिक्षा मे सुधार किए बिना भारत की शिक्षा के स्तर को उठाया नही जा सकता है।

कौशल आधारित पाठ्यक्रम:

           स्कूलों को परंपरागत पाठ्यक्रमों को हटाकर अब कौशल आधारित शिक्षा देनी चाहिए। जिस छात्र की जिस भी विषय मे दिलचस्पी हो उस छात्र को उस विषय की ही शिक्षा प्रदान करनी चाहिए। कौशल आधारित शिक्षा का सबसे बडा फायदा यह होगा कि छात्र आत्मनिर्भर बनेंगे।  वेसे भारत सरकार ने भी अब अपना पूरा फोकस स्किल इंडिया प्रोग्राम पर कर रखा है। भारत मे ऐसे प्रोग्राम की बहुत आवश्यकता है।

शिक्षक-छात्र अनुपात ठीक किया जाए:

           शैक्षणिक सुधार में शिक्षकों की भूमिका बहुत महत्वपूर्ण है। भारत में अधिकतम स्कूलों में एक शिक्षक 60 -70  से भी अधिक बच्चों को पढा रहा है। ऐसे में शिक्षक बच्चों को पढा तो पाता नही है बस बच्चों को घेरे रहता है। भारत में शिक्षा प्रणाली में सुधार करने के लिए इस अनुपात को कम करना बहुत आवश्यक है। एक शिक्षक 20 छात्रों को ही ठीक-ठाक पढा सकता है।

शिक्षक प्रशिक्षण, परीक्षण:

           भारत के ग्रामीण ओर शहरी शिक्षकों में बहुत बडा अन्तर पाया जाता है। सरकार को ऐसे प्रोग्राम चलाने चाहिए जिससे ग्रामीण ओर शहरी शिक्षकों को साथ-साथ प्रशिक्षण दिया जाना चाहिए। शिक्षकों को इस प्रकार प्रशिक्षण दिया जाना चाहिए जिससे वे अपने अधिकारों ओर कर्तव्यों को जान सके। सरकार को शिक्षको के प्रशिक्षण एवं उनके परीक्षण की उचित व्यवस्ता करनी चाहिए।

शिक्षा, स्वास्थय और रोजगार प्रमुख परियोजनाएँ:

           भारत में स्कूलों में शिक्षा के साथ- साथ स्वास्थय और रोजगार प्रमुख परियोजनाएँ भी लागू करनी चाहिए जिससे बच्चों का पूणॅ विकास किया जा सके।  ग्रामीण क्षेत्रों मे ज्ञान का अभाव पाया जाता है। जिसके कारण ग्रामीण क्षेत्रों मे लोग साधनों का ठीक से प्रयोग नही कर पाते है। जिससे ग्रामीण क्षेत्रो मे प्राथमिक शिक्षा, प्राथमिक चिकित्सा और बुनियादी रोजगार जैसी विकट समस्याये हमेशा पाय़ी जाती है।

व्यावसायिक शिक्षा:

           स्कूलों मे अब व्यावसायिक शिक्षा को एक मुख्य विषय के रुप मे पढाया जाना चाहिए।व्यावसायिक शिक्षा को तकनीकी शिक्षा भी कहा जाता है।

 व्यावसयिक शिक्षा के लिए सब्सिडी और अनुदान:

           भारत में अधिकांश छात्र धन के अभाव मे १०वीं  या १२वीं कक्षा के बाद अपनी शिक्षा को छोड देते है। अतः सरकार के द्वारा ऐसे छात्रों के लिए सब्सिडी और अनुदान की उचित व्यवस्था करनी चाहिए। जिससे कोई भी गरीब छात्र अपनी पढाई को बीच मे ना छोड सके।

निःशुल्क बेसिक कंप्यूटर शिक्षा:

          आज का युग कंप्यूटर एव सूचना प्रघोंगिकि का युग है। आज के समय मे प्रत्येक छात्र को बेजिक कंप्यूटर की जानकारी होना बहुत आवश्यक है। आज के समय मे हर क्षेत्र मे कंप्यूटर का प्रयोग हो रहा है। अतः सरकार को प्रत्येक स्कूल मे निःशुल्क बेजिक कंप्यूटर शिक्षा की उप्य़ुकत व्यवस्था करनी चाहिए।

अभिभावकोंं को जागरुक करना:

            अभिभावक जागरुक रहे तभी बच्चों की शैक्षिक प्रगति सम्भव है। सरकार को अभिभावकों को जागरुक करने के लिए भी प्रोग्राम चलाने चाहिए। अभिभावक जागरुक हो एवं शिक्षक के प्रति स्नेह हो तो स्कूल का विकास सम्भव है।

स्मार्ट क्लास:

           भारत सरकार को सभी स्कूलों मे स्मार्ट क्लास की व्यवस्था अपनाना चाहिए। जिससे स्कूलों में छात्र बोर न हों, तेजी से सीखें और आधुनिक तकनीक से रु-ब-रु हो सकें। स्मार्ट क्लास में बच्चें बहुत तेज गति से सिखते है।

राष्टृीय आय का एक निश्चित भाग शिक्षा पर व्यय किया जाना चाहिएँ:–      

            प्रत्येक देश का विकास उस देश के नागरिकों की शिक्षा के स्तर पर बहुत अधिक निर्भर करता हैं। इसलिए विकसित देशों मे अविकसित देशों की तुलना मे शिक्षा पर अधिक व्यय किया जाता हैं। अत: यदि भारत को अपनी शिक्षा के स्तर को उपर उठाना है तो भारत को अपनी राष्टृीय आय का एक निश्चित भाग शिक्षा पर व्यय करना होगा।

सस्ती पुस्तकों के गुण व उत्पादन में सुधार:

            भारत में शिक्षा स्तर मे सुधार करने के लिए,  अच्छी पुस्तकों का प्रसार-प्रचार करना होगा और स्कूलो मे अच्छी और सस्ती पुस्तकें उपलब्ध करानी होगी। और पुस्तकों के गुण व उत्पादन में सुधार करना होगा। 

ई-पुस्तकालय:

           आज के समय में ई-पुस्तकालय बहुत महत्वपूण है। ई-पुस्तकालय से छात्र कभी भी और कही भी पुस्तकों एवं आवशयक अध्ययन सामग्री तक पहुच सकते है और उन्हें पढ सकते है।

 खेल को महत्व- स्कूलों शिक्षा के   साथ:-

            साथ खेल को भी महत्व दिया जाना चाहिए। क्योंकि खेल हमारे जीवन का एक एहम हिस्सा है। खेल हमारे शारीरिक एवं मानसिक दोनो ही विकास का श्रोत है। खेल बच्चों का दिमागी विकास करने में लाभकारी है। अतः प्रत्येक स्कूल में खेलों की व्यवस्था की जानी चाहिए।

विकेंद्रीकृत निर्णय:- 

           उदाहरण के लिए, ब्लॉक स्तर पर भर्ती से शिक्षकों की अनुपस्थिति कम हो जाएगी और “स्थानांतरण उद्योग” पर दांव और भुगतान कम हो जाएगा और स्कूल एकीकरण से शिक्षकों की कमी कम हो जाएगी।

राष्ट्रीय शिक्षा नीति का कार्यान्वयन: एनईपी का  कार्यान्वयन  शिक्षा प्रणाली को उसकी नींद से हिलाने में मदद कर सकता है।

वर्तमान  10+2 प्रणाली से हटकर 5+3+3+4 प्रणाली में जाने से प्री-स्कूल आयु समूह औपचारिक रूप से शिक्षा व्यवस्था में आ  जाएगा  ।

शिक्षा-रोज़गार गलियारा:-

           व्यावसायिक शिक्षा को मुख्यधारा की शिक्षा के साथ एकीकृत करके और स्कूल में (विशेष रूप से सरकारी स्कूलों में)  सही मार्गदर्शन प्रदान करके   भारत की शैक्षिक व्यवस्था को बढ़ाने की आवश्यकता है  ताकि यह सुनिश्चित किया जा सके कि छात्रों को शुरू से ही सही दिशा में निर्देशित किया जाए और वे  कैरियर के अवसरों के बारे में जागरूक हों। .

ग्रामीण क्षेत्रों के छात्रों में काफी क्षमताएं हैं और वे पढ़ाई के लिए प्रेरित होते हैं, लेकिन उनके पास सही मार्गदर्शन का अभाव है। यह  न केवल बच्चों के लिए बल्कि उनके माता-पिता के लिए भी आवश्यक है  जो एक तरह से  शिक्षा में लिंग अंतर को भी कम करेगा।

भाषा अवरोध को कम करना:-

           अंतर्राष्ट्रीय समझ (ईआईयू) के लिए  अंग्रेजी को शिक्षा के साधन के रूप में रखते हुए  ,  अन्य भारतीय भाषाओं को समान महत्व देना महत्वपूर्ण है,  और  संसाधनों को विभिन्न भाषाओं में अनुवाद करने के लिए विशेष प्रकाशन एजेंसियों की  स्थापना की जा सकती है   ताकि सभी भारतीय छात्रों को उनकी भाषाई पृष्ठभूमि की परवाह किए बिना समान अवसर मिलता है  ।

अतीत से भविष्य तक ध्यान देना:-

           अपनी लंबे समय से स्थापित जड़ों को ध्यान में  रखते हुए भविष्य पर ध्यान देना महत्वपूर्ण है  । प्राचीन भारत की ‘गुरुकुल’ प्रणाली से सीखने के लिए बहुत कुछ है  , जो  आधुनिक शिक्षा में इस विषय के चर्चा का विषय बनने से सदियों पहले शिक्षाविदों से परे समग्र विकास पर ध्यान केंद्रित करता था।

प्राचीन भारतीय शिक्षा प्रणाली में नैतिकता और मूल्य शिक्षा  शिक्षा के मूल में रही। आत्मनिर्भरता, सहानुभूति, रचनात्मकता और अखंडता जैसे मूल्य   प्राचीन भारत में एक प्रमुख क्षेत्र बने हुए हैं जिनकी  आज भी प्रासंगिकता है। शिक्षा का प्राचीन मूल्यांकन विषयगत ज्ञान की ग्रेडिंग  तक ही सीमित नहीं था  ।  छात्रों का मूल्यांकन उनके द्वारा सीखे गए कौशल के आधार पर किया गया और वे व्यावहारिक ज्ञान को  वास्तविक जीवन की स्थितियों में कितनी अच्छी तरह लागू कर सकते हैं।

डिजिटलीकरण:-

          बुनियादी ढांचे और मुख्यधारा के फंड-प्रवाह के लिए एकल-खिड़की प्रणाली बनाएं:  बिहार में, केवल लगभग 10 प्रतिशत स्कूल बुनियादी ढांचे के मानदंडों को पूरा करते हैं। एक अध्ययन से पता चला है कि स्कूलों के नवीनीकरण की फाइलें अक्सर विभिन्न विभागों से होकर दो साल की यात्रा पर जाती हैं। इसे शिक्षकों के वेतन और स्कूल फंड के लिए भी लागू किया जा सकता है। इन्हें राज्य से सीधे शिक्षकों और स्कूलों में स्थानांतरित किया जा सकता है। इस प्रक्रिया में जिला या ब्लॉक को शामिल करने की कोई आवश्यकता नहीं है। बच्चों के लिए शिक्षा को अधिक रोचक और समझने में आसान बनाने के लिए दृश्य-श्रव्य शिक्षा का लाभ उठाना  । इससे  गुणवत्ता में सुधार होगा और साथ ही ड्रॉप-आउट दर में भी कमी आएगी।

प्रत्येक कक्षा के लिए शिक्षकों और छात्रों के लिए बायो-मीट्रिक उपस्थिति लागू करने से   अनुपस्थिति को कम करने में मदद मिल सकती है।

स्कूल प्रबंधन समितियों को सशक्त बनाएं:-

           एक ऐसी प्रणाली विकसित करना जो   लोकतांत्रिक जवाबदेही को बढ़ावा देकर स्कूल प्रबंधन समिति के सदस्यों को सुविधा प्रदान करे । प्रभावी कार्यप्रणाली के लिए सोशल ऑडिट भी कराया जाए। पारदर्शी और योग्यता-आधारित भर्तियों के साथ बेहतर सेवा-पूर्व शिक्षक प्रशिक्षण शिक्षक गुणवत्ता के लिए एक स्थायी समाधान है। शिक्षक प्रशिक्षण को अनिवार्य बनाकर शिक्षक शिक्षा की गुणवत्ता में सुधार करें  । उदाहरण:  राष्ट्रीय अध्यापक शिक्षा परिषद अधिनियम संशोधन विधेयक, शिक्षकों को प्रशिक्षित करने के लिए दीक्षा पोर्टल ।

          एनईपी की अनुशंसा के अनुसार शिक्षा पर सार्वजनिक खर्च को सकल घरेलू उत्पाद का 6% तक बढ़ाएं  । गैर-प्रदर्शन के लिए शिक्षकों को शायद ही कभी फटकार लगाई जाती है, जबकि  नॉन-डिटेंशन नीति को हटाने की सिफारिशें की गई हैं । दोष पूरी तरह से बच्चों पर है; ऐसी मनोवृत्ति को समाप्त किया जाना चाहिए। भारत में शिक्षा नीति  सीखने के परिणामों के बजाय इनपुट पर केंद्रित है; इसमें प्राथमिक या माध्यमिक शिक्षा के विपरीत उच्च शिक्षा के पक्ष में एक मजबूत अभिजात्यवादी पूर्वाग्रह है। एनईपी के जरिए इसमें बदलाव की जरूरत है।

शिक्षा लोगों को गरीबी, असमानता और उत्पीड़न से बाहर निकालने की कुंजी है। भारत का जनसांख्यिकीय लाभांश प्राथमिक, माध्यमिक और उच्च विद्यालय स्तरों पर गुणवत्तापूर्ण शिक्षा पर निर्भर है। शिक्षाशास्त्र और एक सुरक्षित और प्रेरक वातावरण पर ध्यान केंद्रित किया जाना चाहिए जहां बच्चों को सीखने के व्यापक अनुभव प्रदान किए जाएं । केवल जब हम सभी हितधारकों के प्रोत्साहन को संरेखित करते हैं, और उन्हें जवाबदेह रखते हुए सक्षम बनाते हैं, तभी हम देश की वर्तमान शिक्षा स्थिति और इसकी आकांक्षाओं के बीच की दूरी को कम कर सकते हैं।

समापन:

       किसी भी सामाज या देश का विकास मुख्य रूप से उसके लोगो की  शिक्षा के  स्तर पर आधारित होता है। जिस देश की  शिक्षा व्यवस्था  निम्न   स्तर की होती हे वो देश हमेशा गरीबी, भुखमरी ओर बेरोजगारी जैसी गंभीर समस्याओ से  घिरा रहता है। यदि भारत को बहुत तेज गति से विकास करना है तो हमे अपनी शिक्षा व्यवस्था मे सुधार करना होगा। अपनी शिक्षा व्यवस्था मे सुधार किये बिना हम अमेरिका ओर चीन जैसी बड़ी  अर्थव्यवस्था को टक्कर नही दे सकते है। भारत की एक  गंभीर समस्या आजादी के इतने समय बाद भी भारत की शिक्षा व्यवस्था  अन्य देशो की तुलना मे काफी निम्न  स्तर की है, जो भारत के लिए गंभीर समस्या है। भारत सरकार ने शिक्षा मे सुधार के लिए अनेक कदम उठाये है ओर समय-समय पर अनेक स्कीम लागू की हैं।  लेकिन आज भी भारत की शिक्षा व्यवस्था में इतना सुधार नही हुआ हैं जितना होना चाहिए था। ओर ग्रामीण क्षेत्र में तो हालात बहुत ज्यादा बुरे है।

सन्दर्भ सूची:-

  • राष्ट्रीय शिक्षा नीति(NEP)-2020
  • एम.एच आरडी (2016) एन्ड रिपोर्ट, डिपार्टमेंट ऑफ हायर

एज्युकेशन, गवरमेंट ऑफ इन्डिया, नई दिल्ली.

  • सिंग जे. डी. (1015)हायर एज्युकेशन फोर ध 21 सेनचयूरी. यूनिवर्सिटी न्यूज  53 (26),पी.पी.18-23.
  • The Hindu में 20 मार्च को प्रकाशित On the Learning Curve और PIB तथा अन्य स्रोतों से मिली जानकारी पर आधारित.
  • सिंह जे.डी. वअन्य (2007) विद्यालय प्रबंधन व शिक्षा की समस्याए जयपुर: रिसर्च पब्लिकेशन.
  • तिलक जनधाला (2007)हायर एज्युकेशन इन इंडिया फंडिंग, क्वालिटी और इक्विटी, न्यूज, नई दिल्ली.
  • एम.एच.आरडी(1989)नेशनल पॉलिसी ऑन एज्युकेशन 1986, पीऑए 1990 न्यु दिल्ली: गवरमेंट ऑफ इन्डिया प्रेस.

आधुनिक भारत में भाषाकीय परिवर्तन

पटेल मनिषाबहन प्रभुदास

(शोधार्थी)

दसवीं शताप्दी के आस-पास आधुनिक भारतीय भाषाओं का उद्धभव माना गया है । संस्कृत भाषा को सभी भाषाओं की जननी मानी जाती है । विद्वानों को वेदों के बिना किसी विकार से संप्रेषित करने के लिए भाषाई विश्लेषण के सिद्धांतो का अध्ययन करना पडा, उन सिद्धांतो को उन्होंने संस्कृत पर लागू किया जिससे व्याकरण का विकास हुआ, जो संस्कृत और सामयिक बोली दोनों से जुडा था । संस्कृत भाषा को व्याकरण के नियमों में बोधनेवाले  ‘पाणिनी’ थे । उसके बाद बोलचाल की भाषा और पाकृत से आधुनिक भारतीय भाषाएँ विकसित होती चली गई ।

भिन्न-भिन्न काल खंडो में भिन्न-भिन्न भाषाएँ भारत में बोली जाने लगी और लिखी जाने भी लगी । संस्कृत भाषा को ही देव भाषा कहा जाता है । लेकिन ऐतिहासिक द्रष्टि से देखे तो भारतीय आर्य भाषा को तीन कालो में बाँटा जा सकता है –

१.       प्राचीन भारतीय आरह्य भाषा (२००० ई. पू. से ५०० ई. पू.)

२.       मध्यकालीन भारतीय आर्य भाषा (५०० ई. पू. से १००० ई.)

३.       आधुनिक भारतीय आर्य भाषा (१००० ई. से अब तक)

संस्कृत भाषा का रूप प्रथम काल मे मिलता है । जिनका समय ४५०० ई. पू. से ५०० ई. पू. तक माना जाता है । जिसमे संस्कृत भाषा के दो भागों में बाँटा गया है । पहला है वैदिक संस्कृत और दूसरा है लौकिक संस्कृत । वैदिक संस्कृत मे चार वेद, उपनिषद और ब्राह्मण की रचना हुई है । वैदिक भाषा का पुराना रुप ‘ऋग्वेदसंहिता’ में मिलता है । लौकिक संस्कृत में रामायण, महाभारत, नाटक, व्याकरण इत्यादि लिखे गए है । इस काल में संस्कृत बोलचाल की भाषा नहीं थी किन्तु शिष्ट भाषा बोली से अलग भी नहीं मान सकते है ।

क्षेत्रिय बोलियों का भी विकास उसी के साथ हुआ जिसमे पश्चिमोत्तरी, मध्यदेशी तथा पूर्वी का समावेश होता है । संस्कृतकाल में बोलचाल की जो भाषा दब चूकी थी, वह अनुकूल समय पाकर विकसित हुई । वो तीन अवस्था मे विकसित हुई, प्रथम अवस्था मे ‘पालि’ के रुप में । यह भारत की प्रथम ‘देशभाषा’ है । बौद्धग्रंथो मे इसका रुप देखने को मिलता है । श्रीलंका के  लोग ‘पालि’ को ‘मागधी’ भी कहते है । जिससे क्षेत्रीय बोलियों की संख्या चार हो गयी – पश्चिमेत्तर, मध्यदेशी, पूर्वी और दक्षिणी ।

प्राकृत भाषा से ही विभिन्न क्षेत्रीय अपभ्रंशो का विकास हुआ । जिसमे ग्रामीण भाषा, देशी भाषा, अवहंस, अवहत्थ, अवहठ, अवहट आदि अपभ्रंश के नाम है । अपभ्रंश का अर्थ होता है गिरा हुआ, बिगडा हुआ, या भ्रष्ट । आधुनिक आर्य भाषाओं में लहंदा, पंजाबी, सिंधी, गुजराती,  मराठी,  हिंदी,  उड़िया,  बांगला,  असमिया का विकास इन्हीं अपभ्रंश से माना जाता है ।

आधुनिक भारतीय भाषा का विकास नीचे दी हुई तालिका से समझा जा सकता है ।

अपभ्रंश          आधुनिक भारतीय भाषाएँ

शौरसेनी पश्चिमी हिंदी, राजस्थानी, पहाडी, गुजराती

पैशाची           लहंदा, पंजाबी

ब्राचड            सिंधी

महाराष्ट्री मराठी

मागधी           बिहारी, बंगला, उड़िया, असमिया

अर्ध मागधी      पूर्वी हिंदी

शैरसेनी के तीन रुप माने गए है जिसमे पहला नागर, नागर से राजस्थानी और गुजराती की उत्पत्ति हुई । दूसरी उपनागर, उपनागर से पश्चिमी हिंदी यानि बंजादि का विकास हुआ । तीसरा ब्राचड, ब्राचड से सिंधी, पंजाबी और लहँदा का विकास हुआ । आधुनिक भारतीय आर्य भाषाओं का क्षेत्र संपूर्ण उत्तर भारत माना गया है । जिसमें उड़िया, मध्यप्रदेश, उत्तराखंण्ड, बिहार, राजस्थान, गुजरात, महाराष्ट्र, पंजाब, उत्तरप्रदेश, हरियाणा, हिमाचल प्रदेश आते है ।

आधुनिक आर्यभाषाओं का सामान्य परिचयः

. सिंधी

सिंध प्रांत में सिंधु नदी के किनारों पर सिंधी भाषा बोली जाती है । सिंधी का विकास ‘ब्राचड’ अपभ्रंश से हुआ है । इस भाषा को बोलनेवालों की संख्या मुस्लिमों में अधिक है, जिस में फारसी शब्दों का भी प्रयोग हुआ है । भारत में कच्छ, अजमेर, बम्बई तथा दिल्ली आदि सिंध प्रान्त क्षेत्र है ।

. लहंदा

लहंदा  पश्चिमी  पंजाब  की  भाषा कहीं जाती है, जो वर्तमान में पाकिस्तान में पडता है । लहंदा और पंजाबी में इतनी साम्यता है कि दोनों में भेड करना मुश्किल है । पैशाची या कैकेय अपभ्रंश से इसका विकास हुआ है ।

. पंजाबी

इसे ‘पूर्वी पंजाबी’ भी कहा जाता है । कुछ विद्वान इसकी उत्पत्ति ‘टक्क’ अपभ्रंश से मानते है । लैकिन उसका विकास पैशाची या कैकेय अपभ्रंश से हुआ है । ये प्राचीन मध्य पंजाब की भाषा है । पंजाबी भाषा पर शौरसेनी का प्रभाव अधिक है ।

. गुजराती

गुजराती नाम सतरवीं सदी में कवि प्रेमानंद ने दिया था । शौरसेनी अपभ्रंश के नागर रूप के पश्चिमी रुप से इसका विकास हुआ है । गुजरात के लोगों की भाषा ‘गुजराती’ कहीं जाती है । गुजरात, काठियावाड कोर कच्छ में बोली जाती है ।

. राजस्थानी

इसकी लिपी नागरी तथा महाजनी है । इसका विकास शौरसेनी के नागर अपभ्रंश के पूर्वोत्तर रुप से माना जाता है । क्षेत्र राजस्थान है । मारवाडी, जयपुरी, मेवाती, मालवी आदि उपबोलियाँ है ।

. पूर्वी हिंदी

इसमें अवधी (कोसली), बधेली, छत्तीसगढी तीन बोलियाँ हैं । इसका विकास अर्ध मागधी अपभ्रंश से हुआ है । इसकी उपभ्राषाएँ देवनागरी लिपी में लिखी जाती है ।

. पश्चिमी हिंदी

पश्चिमी हिंदी का विकास शौरसेनी अपभ्रंश से हुआ है । मध्यदेश की भाषा है । इसकी ५ बोलियाँ है जिसमेः कन्नोजी, खडीबोली, ब्रज, बाँगरु और बुँदेली उल्लेखनीय है । खड़ीबोली जो साहित्यिक रुप में ‘हिंदी’ नाम से प्रसिद्ध है ।

. बिहारी

जांर्ज ग्रियर्सन ने बिहारी भाषा का नाम दिया था । इसकी उत्पत्ति मागधी अपभ्रंश के पश्चिमी रुप से हुई है । लिपि नागरी, मैथिली महाजनी है । क्षेत्र बिहार और उत्तर प्रदेश का पूर्वी भाग है । इसमें मैथिली, मगदी, भोजपुरी  उपभाषाएँ है ।

. पहाड़ी

लिपी नागरी है । शैरसेनी अपभ्रंश से इसका विकास हुआ है । इसको तीन वर्गो मे बाँटा गया है । (१) पूर्वी पहाड़ी जिसकी प्रधान बोली नेपाली है । (२) मध्य पहाड़ी जिसमें गढ़वाली और कुमाऊँनी आते है । (३) पश्चिमी पहाड़ी जिसके अंतर्गत २० बोलियाँ है ।

१०उड़िया

वर्तमान  उडिया प्रान्त की भाषा है प्राचीन में उत्कल की थी । मागधी अपभ्रंश से निकली है । ब्राह्मी लिपी की उत्तर शैली का विकसित रुप है । गंजामी, संभलपुरी और भत्री इसकी बोलियाँ है ।

११. बंगला

बंगाल प्रदेश तथा बांग्लादेश में ये भाषा बोली जाती है । सोलहवीं सदी तक इसे ‘गौड़’ या ‘गौडीय’ भाषा कहा जाता था । मागधी अपभ्रंश के पूर्वी रुप से विकसित हुई है । लिपी ब्राह्मी मानी गई है । वर्तमान मे इसकी ५ उपबोलियाँ है – राढ़ी, बंगाली, झारखंडी, वरेंद्री, कामरुपी ।

१२. असमिया

१९६४ की गणना के अनुसार इसके बोलने वाले ३८ लाख थे । लिपी बांग्ला से कुछ भिन्न है । मागधी अपभ्रंश के पूर्वोत्तरी रुप से विकसित हुई है । असम प्रांत की भाषा है ।

१३. मराठी

महाराष्ट्र के आधार पर मराठी नाम माना गया है । भारत की प्रमुख आधुनिक भाषाओं में से एक महत्वपूर्ण भाषा ‘मराठी’ है । लिपी देव-नागरी है कुछ विद्वान ‘मोडी लिपी’ का भी प्रयोग करते है, जिसका आविष्कार महाराणा शिवाजी के मंत्र ‘बालाजी अवाणी’ ने किया था । डाँगी, वन्दारी, अहिराणी, कोंकणी बोलियाँ है । जिसमे से कौंकणी को अब अलग भाषा माना गया है ।

संदर्भग्रंथी सूची

१.       भाषा विज्ञान – भोलानाथ तिवारी

२.       आधुनिक हिंदी व्याकरण और रचना – वासुदेवनंदन प्रसाद

३.       भारतीय भाषा परिचय – डॉ. कुसुम बांठिया

४.       भारतीय आर्य भाषाएँ – इम्नु

E-LEARNING IN GUJARAT: ANALYSING TEACHERS’ PERCEPTIONS OF CHALLENGES AND OPPORTUNITIES

Sheth Darshana Prajesh

Ph.D. Research Scholar,Sankalchand Patel University- Visnagar

Dr. Rajesh M Patel

Dean –Faculty of Commerce,Sankalchand Patel University- Visnagar

Abstract

E-learning holds significant potential in India, a country with vast educational needs and disparities. It serves as a critical tool for democratizing education by providing access to quality learning resources across geographical and socioeconomic boundaries. E-learning platforms enable flexible learning opportunities, allowing students and professionals to learn at their own pace, which is particularly beneficial in a diverse and populous country like India. Additionally, the integration of multimedia and interactive content in e-learning enhances the learning experience, making education more engaging and effective. This study explores the views of 141 teachers from private schools in Ahmedabad on the evolving role of e-learning in education. The research focuses on two primary objectives: first, to analyze teachers’ perceptions of the challenges and opportunities presented by e-learning; and second, to investigate the relationship between teachers’ demographic profiles and their perceptions of these challenges and opportunities. The findings indicate that while teachers appreciate the flexibility and personalization offered by e-learning platforms, they also express concerns about the lack of physical interaction, which can hinder relationship-building with students. Furthermore, the study reveals a significant association between demographic factors, such as age and experience, and teachers’ perceptions, suggesting that different demographic groups experience e-learning’s challenges and opportunities in varied ways. These insights are critical for shaping future e-learning strategies and ensuring they address the diverse needs of educators.

Keywords : E-learning, Teachers’ perceptions, Educational challenges, Educational opportunities

References

  1. Banerjee, T., & Ghosh, P. (2021). Economic challenges and opportunities in the e-learning sector in India. Indian Journal of Economics and Development, 29(4), 90-105.
  2. Kumar, A., & Singh, R. (2019). The role of government policies in promoting e-learning in India. International Journal of Digital Education, 10(1), 112-129.
  3. Mehta, S. (2020). Psychological and social challenges of e-learning in India. Journal of E-Learning and Online Education, 18(3), 45-60.
  4. Patel, R., & Desai, M. (2022). Technological challenges and opportunities in e-learning: The Indian context. Journal of Educational Innovation and Technology, 22(1), 67-82.
  5. Sharma, P. (2018). Challenges in the e-learning sector in India: A focus on the digital divide. Journal of Educational Technology, 14(2), 57-71.